વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૨૦

ગુણાતીતાનંદ સ્વામી કહે, “પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંતઃકરણ શુદ્ધ થાય પણ જોગે કરીને ઇન્દ્રિયોની શુદ્ધિ થાતી નથી.” પછી નથુ પટેલે પૂછ્યું જે, “પ્રાપ્તિમાં ફેર છે કે નહીં?” સ્વામી કહે, “પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે. ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો પણ બીજા માને નહીં; માટે એમ ઉત્તર કરવો પડે, પણ ભગવાન તો ચાય તેમ કરે, તેનો કોઈ ધણી છે? ને ઉત્તર તો થાતો હોય તેમ થાય.”

[સ્વામીની વાતો: ૫/૯૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ