વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૧૬

તા. ૨૫/૨/૧૯૬૩, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૧૬ પર શ્રદ્ધાનો મહિમા લાક્ષણિક રીતે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “નિયમમાં ન રહે તો ઠા ન રહે. શ્રદ્ધાવાનને વહેલી સિદ્ધદશા. ઓલાને ઉરુકાળે. લોકલ ગાડી. ને ઓલાને (શ્રદ્ધાવાળાને) પંજાબ મેલ. ધડાડાટ! પૃથ્વી ધ્રુજાવી નાખે જ્યાં ઊભો ત્યાં! ને ફોશીને લાંબું હાલે. શ્રદ્ધાવાન ફર્સ્ટમાં આવી જાય. ‘કોણે દીઠું છે? થાય છે, કરાય છે,’ એ મંદ. પેલો તો લાગી કે દાગી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૫]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ