વચનામૃત નિરૂપણ

લોયા ૨

તા. ૧૫/૩/૧૯૬૩. સવારે કથા પ્રસંગમાં વચનામૃત લો. ૨ સમજાવતાં સ્વામીશ્રીએ વાત કરી: “મર્યા પછી મોક્ષ કરે તે દેવાળિયા ગુરુ. ગુરુ પ્રત્યક્ષ મળે મોક્ષ. દેહ છતાં કૃતાર્થપણું. મૃત્યુનો ભય ટળી જાય. પ્રત્યક્ષ સંતને વિશે વિશ્વાસ અને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય – તેનું બળ આપણે જોઈએ.

“‘ગુણાતીત સ્વરૂપમાં પુરુષોત્તમ રહ્યા છે,’ તેમ જ્ઞાને કરી કાંટો મોળો ન પડે. ગુણાતીત સત્પુરુષ આપણા આત્મા છે. તેમાં આપોપું માની, જોડાઈ જઈ તેમની આજ્ઞા પાળવી, તે કરવાનું. તેમની આજ્ઞા એ સત્કર્મ ને તે જ આપણી ભક્તિ. તેમાં શંકા ન કરવી. ને તે કહે તેમ કરવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૫૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ