Format:
En
ગઢડા પ્રથમ - ૩
ગઢડા પ્રથમ - ૨૦
ગઢડા પ્રથમ - ૨૧
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૨૭
ગઢડા પ્રથમ - ૩૧
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૧
ગઢડા પ્રથમ - ૬૨
ગઢડા પ્રથમ - ૬૭
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૪
સારંગપુર - ૫
સારંગપુર - ૧૦
કારિયાણી - ૧૧
કારિયાણી - ૧૨
લોયા - ૩
લોયા - ૧૨
લોયા - ૧૩
લોયા - ૧૪
લોયા - ૧૭
પંચાળા - ૩
પંચાળા - ૪
પંચાળા - ૬
ગઢડા મધ્ય - ૮
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૫
ગઢડા મધ્ય - ૨૧
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૭
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૮
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૨
ગઢડા મધ્ય - ૫૩
વરતાલ - ૫
વરતાલ - ૧૧
વરતાલ - ૧૯
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૧૭
ગઢડા અંત્ય - ૨૧
ગઢડા અંત્ય - ૨૮
ગઢડા અંત્ય - ૩૬
ગઢડા અંત્ય - ૩૭
ગઢડા અંત્ય - ૩૮
જેતલપુર - ૧
વચનામૃત પ્રસંગ
ગઢડા અંત્ય ૩૭
સંવત ૧૯૪૫, મહુવા. ભગતજીએ પોતાના અનન્ય શિષ્યોને અપાર સુખ આપી ગુજરાત જવા આજ્ઞા કરી. આ દરમ્યાન ભગતજી અને શામજીભાઈ રોજ ગોપનાથના મંદિરમાં જઈને દર્શન તથા કથાવાર્તાનું સુખ આપતા. છેલ્લે દિવસે વચનામૃત ગઢડા અંત્ય ૩૭ વંચાવીને વાતો કરી, “જે જે ભારે ચીજો આપણે ખાધી હોય તે સંભારીએ ત્યારે કદીય કોદરા ખાવાનો પ્રસંગ આવે તો પણ આનંદમાં રહેવાય. ઝાંખા ન પડાય. તેમ સત્પુરુષ થકી જે જે વાતો સાંભળી હોય, દર્શન પ્રસાદીનું સુખ લીધું હોય, તે જ્યારે સત્પુરુષના પ્રસંગમાં રહેવાનો જોગ ન રહે ત્યારે સંભારવું અને સુખ લેતા શીખવું, પણ કોઈ દિવસ ઝાંખા તો પડવું જ નહીં.”
[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૨૫૬]