વચનામૃત નિરૂપણ

સારંગપુર ૫

યોગીજી મહારાજ કહે, “મોક્ષની વાત કરીએ છીએ જે, ‘એકોઽપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો’ એ શ્લોકનો અર્થ કર્યો જે, એક પ્રણામે મોક્ષ થાય, તો આ તો કરોડો પ્રણામો કર્યા હશે, પણ મોક્ષ થયાની પ્રતીતિ આવતી નથી ને શાંતિ થાતી નથી. પણ જો પ્રગટ ભગવાનને જાણીને તથા ઓળખીને એક પ્રણામ કરે તો ભગવાનના ધામમાં જાય ને મોક્ષ થયાની પ્રતીતિ આવે ને શાંતિ પણ થાય.”

[સ્વામીની વાતો: ૫/૨૯૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ