વચનામૃત નિરૂપણ

લોયા ૧૪

રુચિનું વચનામૃત (લોયા ૧૪) વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી કહે જે, “આ તો ખપવાળાને કહ્યું છે અને જેને ખપ નથી તે તો લાગ આવે જોઈ લે ને સ્વાદ કરી લે.”

[સ્વામીની વાતો: ૬/૪૭]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “વાંચો ‘રુચિનું વચનામૃત.’ તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં, રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય.”

[સ્વામીની વાતો: ૬/૨૯૦]

 

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સો વરસ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ તો સારી રુચિ થાય.” પછી રુચિનું વચનામૃત વંચાવ્યું.

[સ્વામીની વાતો: ૬/૨૩૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ