વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૬૩

તા. ૧/૧/૧૯૫૯, યોગીજી મહારાજે મુંબઈના યુવકોને પ્રેરણાપત્ર લખ્યો તેમાં જણાવ્યું, “... તમો બધા આ લોકના નથી, પરલોકના છો. તેનો કેફ રાખવો. ગઢડા મધ્ય ૬૩મું વાંચી વિચારવું. આનંદના ફુવારા છુટશે. જયજયકાર થઈ જશે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૪૭૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ