Meaning: Gujarati
English
પુણ્ડ્રં વા ચન્દ્રકો ભાલે ન કાર્યો મૃતનાથયા । મનસા પૂજનં કાર્યં તતઃ કૃષ્ણસ્ય ચાખિલૈઃ ॥
पुण्ड्रं वा चन्द्रको भाले न कार्यो मृतनाथया । मनसा पूजनं कार्यं ततः कृष्णस्य चाखिलैः ॥
Puṇḍram vā chandrako bhāle na kāryo mṛutanāthayā | Manasā pūjanam kāryam tatah kṛuṣhṇasya chākhilaihai ||
191
અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. (શિક્ષાપત્રી: 53)