॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૩૭: દેશવાસનાનું, અગિયાર પદવીનું

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે છે, “ઓળખીને તેની ભક્તિ કરે તેને ભગવાન ભક્તિ માને છે, ને ઓળખ્યા વિના તો ‘આવી ફસ્યા તેથી ક્રિયા કરવી પડે’ તેવું છે. પણ ઓળખ્યા વિના સેવા કરે તે ભક્તિ ન કે’વાય.” તે ઉપર પ્રથમનું સાડત્રીસમું વચનામૃત વંચાવ્યું.

[સ્વામીની વાતો: ૫/૧૮૧]

Gunātitānand Swāmi said, “Only devotion offered after fully recognizing the form of God is accepted as devotion by God. And without fully recognizing God, it is as though we are trapped and forced to perform some work. Service performed without recognizing God cannot be called devotion.” Then he had Vachanāmrut Gadhadā I-37 read.

[Swāmini Vāto: 5/181]

આ વચનામૃતમાં શ્રીજીમહારાજે જે સંતને ભગવાનના સાકારપણાની અને કર્તાપણાની પ્રતીતિ છે, એવા ગુણાતીત સત્પુરુષનો મહિમા જુદી-જુદી અગિયાર રીતે કહેલો છે. પરમહંસોએ આ અગિયાર મુદ્દાઓને શીર્ષકમાં જ અગિયાર પદવી તરીકે વણી લીધા છે. તે અગિયાર પદવી આ પ્રમાણે છે:

૧. જેવો-તેવો હોય તો પણ [એને સાકારપણાણી અને કર્તાપણાની પ્રતીતિ છે તો] એ અમને ગમે છે.

૨. એને માથે કાળનો હુકમ નથી.

૩. એને માથે કર્મનો હુકમ નથી.

૪. એને માથે માયાનો હુકમ નથી.

૫. તેના પગની રજને તો અમે (શ્રીજીમહારાજ) પણ માથે ચઢાવીએ છીએ.

૬. તેને દુખવતા થકા મનમાં બીએ છીએ.

૭. તેનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ.

૮. જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઇચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઇચ્છે એવા ડાહ્યા છે.

૯. દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે.

૧૦. તેનું દર્શન તો ભગવાનનાં દર્શન તુલ્ય છે.

૧૧. એનાં દર્શન કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.

In this Vachanāmrut, Shriji Mahārāj explains the glory of the Gunātit Satpurush who understands God as eternally possessing a definite form and as the all-doer. He describes the 11 honors (characteristics) of such a Satpurush, which the paramhansas noted in the title of this Vachanāmrut. The 11 honors are as follows:

1. Even if he is ordinary, He is dear to me.

2. Kāl is unable to administer its power over him.

3. Karma is unable to administer its power over him.

4. Māyā is unable to administer its power over him.

5. I (Shriji Mahārāj) place the dust of his feet on my head.

6. In my (Shriji Mahārāj’s) mind I am afraid of harming him.

7. I (Shriji Mahārāj) long to have his darshan.

8. One who wishes for liberation through the grace of God is wise, just like one who wishes to cross the ocean with the aid of a ship.

9. After leaving his body, he attains a divine form and forever remains in God’s service and in his presence.

10. His darshan is equivalent to the darshan of God himself.

11. His darshan alone redeems countless wretched souls.

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase