॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૨: છ પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ-નિર્વિકલ્પ નિશ્ચયનું

મહિમા

સં. ૧૯૧૯, કાળસરી ગામમાં ગુણાતીતાનંદ સ્વામી બે દિવસ રોકાયા. માધવચરણદાસજીએ લોયા ૧૨મું વચનામૃત વાંચ્યું. તે સાંભળી સ્વામીશ્રીએ કહ્યું, “આ વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે જ છૂટકો છે.”

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૨/૧૧૯]

Samvat 1919 (1862 CE). Gunātitānand Swāmi stayed for two days in Kālasari. Mādhavcharandās Swāmi read Vachanāmrut Loyā 12 aloud. On hearing this, Swāmishri said, “There is no choice but to develop the understanding expressed in this Vachanāmrut.”

Aksharbrahma Shri Gunātitānand Swāmi (En): 2/133]

એક જણે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું જે, “વચનામૃતમાં ક્યાંક આશરાનું બળ કહ્યું છે, ક્યાંક ધર્મનું, ક્યાંક વૈરાગ્યનું, ક્યાંક આત્મનિષ્ઠાનું ને ક્યાંક પાછી તે આત્મનિષ્ઠા ઉડાડી નાંખી છે. એવાં કંઈક ઠેકાણે અનંત સાધન કહ્યાં છે; તેમાં એકને વિષે સર્વે આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો.” એટલે સ્વામી કહે જે, “ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધાં આવે.”

[સ્વામીની વાતો: ૬/૨૯૧]

One person asked Swāmi, “Throughout the Vachanāmrut, in some places the strength of refuge in God is described, in some places that of dharma, in some places that of vairāgya, in some places that of ātmā-realization; and also in some places that of ātmā-realization has been disqualified. In this way, many spiritual means have been described. Of these, please name one in which all these are included and by which ultimate moksha is attained.” So Swāmi said, “If one has upāsanā and uttam nirvikalp nishchay (the highest level of conviction), then all spiritual means will be incorporated.”

[Swāmini Vāto: 6/291]

યોગીજી મહારાજ કહે, “સોળ આની સત્સંગ શું? લોયા ૧૨ વચનામૃત સિદ્ધ કરે (તે).”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૬૦]

Yogiji Mahārāj said, “What is sol ānī (100% - 16 ānā makes one full rupee) Satsang? It is the perfection of Vachanāmrut Loyā 12.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/560]

યોગીજી મહારાજ કહે, “લોયા ૧૨ પ્રમાણે છેલ્લો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય ત્યારે સત્સંગ જેવો છે તેવો થયો જાણવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૬૫]

Yogiji Mahārāj said, “If one develops uttam nirvikalp nishchay (the highest level of conviction) as per Vachanāmrut Loyā 12, then one’s Satsang has been perfected.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/565]

યોગીજી મહારાજ કહે, “અષ્ટાવરણે સહીત કોટાનકોટી બ્રહ્માંડ જેનાં રોમરોમ પ્રત્યે ઊડતા ફરે છે, એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર, તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણનું ભજન કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્‌ભક્ત જાણવો. એમ લોયાના ૧૨ના વચનામૃતમાં કહ્યું છે. તે સિદ્ધ થાય તો બેડો પાર. આવો ભક્ત થાય તેની બધી વાત છે. તેવા સૌને બનાવવા છે. અક્ષરરૂપની ડીગ્રી આપવી છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૬૪૧]

Yogiji Mahārāj said, “One possessing the highest level of ‘nirvikalp faith’ realizes that countless millions of brahmānds, each encircled by the eight barriers, appear like mere atoms before Akshar. Such is the greatness of Akshar, the abode of Purushottam Nārāyan. One who worships Purushottam realizing oneself to be aksharrup can be said to possess the highest level of ‘nirvikalp faith’. Such has been described in Vachanāmrut Loyā 12. If that is perfected, then there is nothing left to achieve. This talk is so that one can become such a devotee. We want all to become as such. We want to give the degree of aksharrup to all.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/641]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase