॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૬: મોટા માણસ સાથે બને નહીં

નિરૂપણ

તા. ૮/૧૧/૧૯૮૪ના રોજ દેવદિવાળીનો ઉત્સવ ઊજવી પ્રમુખસ્વામી મહારાજ પારાયણ નિમિત્તે ધર્મજ આવી પહોંચ્યા. અત્રે તા. ૧૦/૧૧ની બપોરે ભોજન બાદ થઈ રહેલા વચનામૃત વરતાલ ૧૬ના વાંચનમાંથી ચમત્કારોની વાત ફૂટી નીકળી. તે સંદર્ભમાં સ્વામીશ્રી બોલ્યા, “આપણી પાસે (ઐશ્વર્ય) છે નહીં એટલે શું દેખાડીએ? બીજા બધા ઐશ્વર્ય લઈને ફરે છે એટલે બતાવે છે. મહારાજ આપણને આપી નથી ગયા એટલે શું બતાવવું?”

મનુષ્યભાવનાં આટલાં વેણ ઉચ્ચરી સ્વામીશ્રીએ કહ્યું, “મોટાને પરચો દેખાડવાની પાછળ પદાર્થની લાલસા સિવાય બીજું શું છે? આપણને એ ઇચ્છા નથી, પછી શું પરચા દેખાડવા?”

અઢળક ઐશ્વર્યના ધણી હોવા છતાં સ્વામીશ્રીએ કદી પરચાની વાતોને અગ્રસ્થાન લેવા દીધું નહોતું. ‘ઉર મેં લેશ ન આશ...’ની તેઓની સ્થિતિ આવા પ્રસંગે વિશેષ પરખાતી.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૨૧૦]

Pramukh Swami Maharaj celebrated Dev-Diwali on November 8, 1984, then he arrived in Dharmaj for a pārāyan. When reading Vachanamrut Vartal 16, the topic of miracles suddenly popped up. Regarding miracles, Swamishri said, “I do not have any power to perform miracles, so what miracle can I show? Others have such powers so they show miracles. Maharaj has not given us the power to perform miracles, so what can I show?”

Swamishri concealed his true power and exhibited human traits in this manner and then said, “What is the motivation for other eminent people to show miracles other than the desire for material objects? We (referring to himself) do not have such desires, so why show miracles?”

Despite possessing immense powers, he never placed importance on miracles.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/210]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase