॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૧૬: સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું

નિરૂપણ

આણંદમાં તા. ૧૬/૭/૧૯૮૨ની પ્રાતઃકથામાં વચનામૃત ગઢડા મધ્ય ૧૬ રેલાવતાં પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું કે, “‘બાપા મળ્યા પછી પૂજા-પાઠની શી જરૂર?’ એમ કોઈક કોઈક કહેતા હોય છે. વળી કહે, ‘હવે ધર્મ-નિયમની પણ શી જરૂર?’ પણ આ ખોટું છે. ભગવાન કે એકાંતિક પુરુષના આધારે ધર્મ છે. રાજા પૈસા આપી શકે પણ ધર્મપ્રવર્તન કરાવી ન શકે. ધર્મ-નિયમનું ઠેકાણું ન હોય તે સ્વરૂપનિષ્ઠાની વાત કરતો હોય તો તે લોકોને ઠગવા માટે જ છે. સ્વરૂપનિષ્ઠા હોય તેને ધર્મનિષ્ઠા હોય જ.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૫૨૮]

During the morning discourse in Anand, Pramukh Swami Maharaj spoke on Vachanamrut Gadhada II-16: “Some people make excuses like: ‘After attaining Bapa (the Satpurush), what is the need to do pujā?’ Moreover, they may argue, ‘What is the need for observing niyam-dharmas now [that we have met the Satpurush]?’ But this is wrong. Dharma is upheld with the support of God and the Ekāntik Satpurush. A king can distribute wealth, but he cannot enforce dharma. One who has no sense of dharma-niyams and yet speaks of swarup-nishtha is merely doing so to deceive people. One who has firm swarup-nishtha has to have dharma-nishtha.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/528]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase