॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૧૦: નાડી જોયાનું, તપનું

નિરૂપણ

સહન કરવું તે તપ

તા. ૬-૭-૧૯૭૯. વડોદરાથી માણેજા થઈને અટલાદરા પધારેલા પ્રમુખસ્વામી મહારાજે તા. ૬/૭ના રોજ ઊજવેલા દેવશયની એકાદશીના ઉત્સવમાં વચનામૃત કારિયાણી ૧૦ના આધારે કથામૃતનું પાન કરાવતાં જણાવ્યું કે:

“તરસ લાગી હોય ને બે-ચાર કલાક કદાચ પાણી ન મળે ને ધમપછાડા ન કરીએ તો તે તપ કર્યું કહેવાય. ખાવાનું મોડું થયું હોય અથવા કો’ક દિવસ ન મળ્યું હોય તો તે માટે ઉતાવળા ન થઈ જઈએ તે તપ. સૂવાનું બરાબર ન મળ્યું હોય ને ચલાવી લઈએ તે તપ. આ બધાં સૂક્ષ્મ તપ છે. માટે સહન કરવું તે તપ.

“સ્વીચ દાબીએ ને તરત પંખો થાય છે. તેમ દરેકને એમ છે કે ભગવાન પાસે જઈ જરા ઊભો રહું ને તરત ભડકો થવો જોઈએ. પણ પંખો ફેરવવા કેટલી શોધખોળ કરવી પડી હશે? નિયમનું બંધન સ્વીકાર્યા વગર ભગવાન રાજી ન થાય. ઘરનું, બૈરાંનું, નોકરીનું, સમાજનું બંધન સ્વીકારાય છે, પણ ભગવાનનું બંધન સ્વીકારવું કઠણ પડે છે. માટે નિયમમાં રહી ભગવાન ભજવા.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૭૫]

To Tolerate Is Penance

July 6, 1979. Pramukh Swami Maharaj arrived in Atladra on the day of Devshayani Ekadashi. He explained Vachanamrut Kariyani 10:

“When one is thirty and one does not get water for two or four hours and yet one does not complain, that is considered penance. When food is delayed or one does not get food and yet one does not hurry, that is penance. If one does not have a proper place to sleep and one makes do with the arrangements, that is penance. These are all subtle forms of penance. Therefore, one should tolerate.

“When one presses a switch, the fan turns on instantly. Similarly, when one stands near God (to pray), then there should be an explosion (prayer should be answered instantly). However, how much research was done to make the fan? Without accepting the bondage of niyams, God is not pleased. One accepts the bondage of their household, wives, jobs, and society. However, no one accepts the bondage of God. Therefore, one should observe the niyams and worship God.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/75]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase