॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૧૦: નાડી જોયાનું, તપનું

નિરૂપણ

તા. ૧૭/૨ના દિવસે એકાદશી હતી. તેથી તપનું વચનામૃત – કારિયાણી પ્રકરણનું દસમું વંચાવી તે પર જ વાત કરતાં સ્વામીશ્રીએ કહ્યું:

“ભગવાન તપથી રાજી થાય છે તો ભલે તપ થતું. દેહ પાસેથી જેટલું કામ લઈએ એટલું સારું. સાંઢેલ બળદ એકબીજાને આપે. જે દા’ડે વારો હોય તે દા’ડે ખેડૂત સવારે વહેલો ઊઠે ને સાંજે વધારે ખેંચે. બીજો બીજે દિવસે ખેંચે. તેમ આ દેહ સાંઢેલ બળદિયું છે. જેટલું કામ લઈએ તેટલું કામનું. ભગવાન રાજી થતા હોય તો તેમ કરીને રાજી કરી લેવા. ભગવાનને રાજી કરવા છે તેને વ્રત, ઉપવાસ કઠણ પડતા નથી.

“શ્રદ્ધા, ઉત્સાહથી કરે તો ફળ પ્રાપ્ત થાય. માથે આવી પડ્યું, કરવું પડશે તે વેઠ ગણાય. કસ્તૂરી વગેરે દવા કરીશું તોપણ દેહ પડવાનો તો છે જ. ભલે કષ્ટ પડે. અપચો, અજીર્ણ થયું તો ભલે થાય. નાના-મોટા બધાને અક્ષરધામમાં જવું છે. માટે બધાએ તપ કરવું. દેહ તો પડવાનું છે. તપ કરતાં પડે તો વાંધો નથી. તપમાં પણ ભગવાનને વિષે ભક્તિનો ભાવ રાખવો.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૨૬]

February 17, 1974. It was the day of Ekadashi, so Swamishri explained Vachanamrut Kariyani 10 (the one about austerities):

God is please with austerities, so fasting is for our benefit. As much work one reaps from the body is for our benefit. Farmers loan their bullocks to one another. When one gets to use their loaned bullock, they wake up early and make the bullock work till night. The next day, they take advantage of the bullock in the same way. Similarly, this body is like a bullock. Whatever work can be done should be done - one should please God with the body. One who want to please God will not find it difficult to fast.

“One who does so with faith and enthusiasm will receive merits. One who believes it to be a burden on their shoulders does not receive merits. No matter what medicine is applied to the body, it will die anyway; even if one is burdened or has indigestion. Everyone - young and old - want to go to Akshardham. Everyone should perform austerities. The body will die. If one dies performing austerities, there is no problem. Even in austerities, one should do so with devotion.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/326]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase