॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૫૩: પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહ, તેનું

પ્રસંગ

તા. ૨૪/૭/૧૯૭૦, સારંગપુર. બપોરે વચનામૃત ગઢડા મધ્ય ૫૩ વંચાવતાં યોગીજી મહારાજ કહે, “વૈશાખ મહિનામાં શુભ દિવસે મહારાજે સભા ભરી છે.”

“બાપા! આપનો જન્મ પણ તે જ મહિનામાં છે.”

“રાખો રાખો. જન્મભોમકા અમારે છે જ નહીં.”

“તો, બાપા! ધારીમાં પ્રતિષ્ઠા કરવા આવજો.”

“રાખો, રાખો. હરે! આ વચનામૃતમાં શું કહે છે?” સ્વામીશ્રી તરત જ કથામાં મગ્ન થઈ ગયા.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૦૨]

July 24, 1970. Sārangpur. While reading Vachanāmrut Gadhada II-53, Yogiji Mahārāj said, “Mahārāj held an assembly on an auspicious day of the month of Vaishākh.”

“Bapa, you were born in the same month.”

“No. No. We do not have a birthdate.”

“Bapa, then come to Dhāri for the pratishthā.”

“No. No. Hare! What does this Vachanāmrut say?” Swāmishri instantly became engrossed in the kathā.

[Brahmaswarup Yogiji Mahārāj: 6/402]

નિરૂપણ

તા. ૬/૨/૧૯૭૦, નૈરોબી. બપોરે ૧:૪૦ વાગ્યે મંદિરના સભામંડપમાં વચનામૃત ગઢડા મધ્ય ૫૩ વંચાવી યોગીજી મહારાજ કહે, “શાસ્ત્રીજી મહારાજે સમજીને ઉપાસના પ્રવર્તાવી છે. એમણે જે આ વાત પ્રવર્તાવી તેમાં જે દોષ દેખે તે વિમુખ અને અધર્મી છે. મોટાપુરુષનાં ચરિત્ર હોતાં નથી. એ તો ભગવાનની આજ્ઞામાં જ વર્તે. ભગવાનનાં ચરિત્રો હોય, એમાં દિવ્યભાવ રાખવો એ ભક્તની અલૌકિક સમજણ.”

“બાપા! સંત કોઈનું મનધાર્યું છોડાવે તેમાં દિવ્યભાવ રાખવો ને?” અંબાલાલભાઈએ પ્રશ્ન પૂછ્યો. એ. સમજાવતાં યોગીજી મહારાજ કહે, “હા, એ બધાં ચરિત્રો કહેવાય. બીજાં નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૧૦]

February 6, 1970, Nairobi. At 1:40 pm in the mandir assembly hall, Yogiji Mahārāj had Vachanamrut Gadhadā II-53 read and said, “Shāstriji Mahārāj has propagated upāsanā with understanding. Those that see faults in what he has propagated are non-believers and sinners. Motā-Purush does not have charitra (divine incidents); Motā-Purush only acts according to God’s commands. God has charitra - keeping divyabhāv in them represents a devotee’s extraordinary understanding.”

Ambālālbhāi asked a question, “Bāpā! If the Sant prevents us from doing what our mind wishes then we should keep divyabhāv, right?”

Yogiji Mahārāj replied, “Yes, those are all divine incidents. Nothing else.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/10]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase