॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૮: સદાય સુખિયા રહેવાનું

નિરૂપણ

તા. ૧૩/૧૧/૧૯૬૭, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા અંત્ય ૮નું નિરૂપણ કરતાં યોગીજી મહારાજે કહ્યું, “કેટલાક ભગવાન અને સંતથી ઉદાસ થાય છે, તેને સત્પુરુષનો સંગ મળે તે ન ગમે. વિમુખનો સંગ કરે. વિમુખ શું? ધર્મ-નિયમ ન પાળતો હોય તે વિમુખ. એવા ધર્મ-નિયમમાં નથી, તે સંસ્થાએ બહાર કાઢેલા વિમુખ છે. મહારાજ છતાંય એમ જ હતું. મહારાજ અંતર્યામી હતા. તોય રોળાનંદ જેવાને કેમ સાધુ કર્યા હશે? ધણી કહેવાય. ચાહે સો કરે. તેનો વાંક તો કઢાય જ નહીં. પણ એવા રોળાનંદ, નિર્વિકલ્પાનંદ જેવાનાં લક્ષણ સારાં નહીં. વૃત્તિ બગડેલી, નસીબ એવાં થઈ ગયાં તો સ્વામીની (શાસ્ત્રીજી મહારાજની) સંસ્થા છોડીને નીકળી ગયા. દ્રોહ કર્યો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૩૫]

November 13, 1967. Mumbai. During the discourse, Yogiji Mahārāj explained Gadhadā III-8, “Many people become apathetic toward God and the Sant. They do not like the association of a Satpurush. They associate with non-believers (vimukh) instead. One who does not abide by dharma and niyams are non-believers. Those who are not abiding by dharma and niyams have been excommunicated by the Sanstha. Even during Mahārāj’s time, such was the practice. Mahārāj was all-knowing, yet why did he initiate people like Rolānand as a sadhu? Mahārāj is the master - he can do as he pleases. No one can find a fault in that. But those like Rolānand and Nirvikalpānand did not have good characteristics. Their intention was impure. Their fortune became such that they left Shāstriji Mahārāj’s Sanstha and maligned him.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/535]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase