॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨: સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું

પ્રસંગ

તા. ૬-૯-૧૯૬૪, અમદાવાદ. સ્વામીશ્રી વિદાય લેતાં પહેલાં ઠાકોરજીનાં દર્શન કરવા ઉપર મંદિરમાં પધાર્યા. ઠાકોરજીને દંડવત્ કર્યા. પછી અંબાલાલભાઈ બકરી પોળવાળાને બોલાવ્યા અને કહ્યું, “જેવો આ મૂર્તિઓમાં ભાવ થાય છે, તેવો સાધુમાં કેમ થતો નથી?” અંબાલાલભાઈએ કહ્યું કે, “બાપા! એમાં દેહ આડો આવે છે.”

ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે, “દેહ આડો ન આવે તો સાક્ષાત્કાર થાય એ ખરું, પણ મનુષ્યરૂપમાં પરોક્ષ જેવી પ્રતીતિ આવતી નથી. જો પ્રત્યક્ષ મનાઈ જાય, તો સાક્ષાત્કાર થઈ જાય! શ્રીજીમહારાજે પણ ગઢડા અંત્યના બીજા વચનામૃતમાં આ જ કહ્યું છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૮૩]

September 6, 1964. Amdavad. Swamishri went for darshan of Thakorji before departing. He prostrated before Thakorji, then called Ambalalbhai of Bakari Pol and said, “Why does one not have the same feelings for the Sant as one has feelings for these murtis?”

Ambalalbhai said, “Because the attachment to one’s body is a hindrance.”

Swamishri replied, “If the body does not get in the way, then one can achieve the state of sākshātkār; however, one does not have the same realization in the manifest human form as one does for the non-manifest form. If one realizes the manifest form, then one can achieve sākshātkār. This is exactly what Shriji Maharaj has said in Gadhada III-2.”

[Brahmaswarup Yogiji Maharaj: 3/683]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase