॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૧: એકાંતિક ધર્મવાળાનું, અક્ષરનાં બે સ્વરૂપનું

નિરૂપણ

તા. ૧૦/૧૨/૧૯૬૧, મુંબઈ. સવારે વચનામૃત ગઢડા પ્રથમ ૨૧ પ્રશ્નોત્તર સ્વરૂપમાં સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ઝાઝી વાર વિચારી રહ્યા તેનું શું કારણ? કે કોઈને વાત સદે કે ન સદે.

“અહિંસા એટલે જીવને દુખવવો નહીં તે.

“પરમ અહિંસા એ જીવને માયા પર કરવો તે.

“બ્રહ્મચર્ય અષ્ટ પ્રકારે.

“વિશેષ બ્રહ્મચર્ય એ ગુણાતીતને પોતાનું સ્વરૂપ માનવું તે. ત્રણ દેહ, ત્રણ અવસ્થાથી પોતાનું સ્વરૂપ આત્મા જુદું માનવું. શબ્દ ન લાગે.

“આત્મનિષ્ઠા એટલે સુખ-દુઃખમાં ન લેવાવું.

“વિશેષ આત્મનિષ્ઠા તે ગુણાતીત – અક્ષરને વિષે અચળ નિષ્ઠા.

“વૈરાગ્ય કેને જાણવો? ભગવાન ઘણા છે, પણ એક ભગવાન સહજાનંદ સ્વામી સિવાય બીજે અરુચિ.

“વિશેષ વૈરાગ્ય શું? અક્ષરપુરુષોત્તમ સિવાય બીજે રાગ નહીં, તે વિશેષ વૈરાગ્ય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૫]

December 10, 1961. Mumbai. Morning. In a question-answer form, Yogiji Maharaj explained Gadhada I-21, “What was the reason Maharaj contemplated for a long time? Because perhaps his talk may or may not suit well with some.

Ahinsā (nonviolence) means to refrain from hurting any jiva.

“Highest form of ahinsā is to transcend the jiva above māyā.

Brahmacharya is practiced eight ways.

“Higher brahmacharya is identifying one’s self as Gunātit – separate from the three bodies and three states. Words do not disturb him.

Ātma-nishthā means remaining unaffected by duality of happiness and misery.

“Higher ātma-nishthā is unshakeable faith in Gunātit or Akshar.

“What is vairāgya? There are many [minor] gods (i.e. deities), but having affinity to no one except Shriji Maharaj.

“What is higher vairāgya? Passion for no one other than Akshar-Purushottam.”

[Brahmaswarup Yogiji Maharaj: 3/255]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase