॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨૬: મન-ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું

મહિમા

વરતાલથી મહાપ્રસ્થાન કર્યા બાદ શાસ્ત્રીજી મહારાજે સં. ૧૯૬૨નો ફાગણ સુદ પૂનમનો સમયો આણંદમાં કેશવલાલ પ્રાગજીને ઘેર કરેલો. વરતાલથી મહાભિનિષ્ક્રમણ કર્યા પછીનો આ પહેલવહેલો સમૈયો શાસ્ત્રીજી મહારાજ ઉજવી રહેલા. ૭૦૦-૮૦૦ હરિભક્તો એકત્ર થઈ ગયેલા. આ સમૈયામાં બોચાસણમાં મંદિર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો. તે માટે એક કલાકમાં ૪૦,૦૦૦ રૂ. જેવી માતબર રકમની લખણી થઈ હતી. અંતે શાસ્ત્રીજી મહારાજને લખણી બંધ કરાવવી પડી. આવા મહત્ત્વપૂર્ણ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજે લખણી પૂરી થઈ ગયા પછી જે વચનામૃત પર નિરૂપણ કરેલું તે હતું આ વચનામૃત ગઢડા અંત્ય ૨૬મું. આ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજની આ વચનામૃત પરની વાતો સાંભળી આણંદના મોતીભાઈ ભગવાનદાસે નક્કી કર્યું કે: “સ્વામી (શાસ્ત્રીજી મહારાજ) સાથે ફરવું અને આ લક્ષણ સ્વામીનાં મળતા આવે તો એવા એ મોટા સંત છે તેમ જાણવું.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૨૯૩]

After leaving Vartāl in 1905 (Samvat 1962), Shāstriji Mahārāj celebrated the festival of Fāgan sud Punam at Keshavlāl Prāgji’s home in Ānand. Some 700-800 devotees had gathered for this historic festival. The historic decision to build the first mandir in Bochāsan was made; and Rs. 40,000 was collected within one hour. Eventually, Shāstriji Mahārāj had to stop collecting the pledges.

On this important occasion, after the fundraising for the mandir was complete, Swāmishri had Vachanāmrut Gadhadā III-26 read and discoursed on it.

Hearing these words, Motibhāi Bhagwāndās of Ānand decided: “I will travel with Swāmi to verify whether he possesses these attributes – only then will I understand him to be such a great Sant [as described in the Vachanāmrut].”

[Brahmaswarup Shāstriji Mahārāj: 1/293]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase