॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૫૦: કુશાગ્રબુદ્ધિવાળાનું

નિરૂપણ

સં. ૧૯૪૩. મહેમદાવાદ. શાસ્ત્રીજી મહારાજ કહે, “જેને કુશાગ્રબુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તેથી જ જે મોક્ષના દ્વારરૂપ સત્પુરુષને ઓળખે છે અને ઓળખીને પોતાના કલ્યાણનું જતન કરે છે, તેની બુદ્ધિ લોક વ્યવહારમાં કે વિદ્વત્તામાં કદાચ થોડી જણાય, તો પણ તે કુશાગ્રબુદ્ધિવાળો જ છે. વળી, જેમાં વ્યાવહારિક ઝાઝી બુદ્ધિ હોય, વળી, વિદ્વત્તા પણ હોય, પણ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી, એટલે કે મોક્ષના દ્વારરૂપ સત્પુરુષને ઓળખી શકતો નથી તો તેની બુદ્ધિ દૂષિત છે. એમ જેને જેને ભગવાનના સ્વરૂપરૂપ સત્પુરુષ ઓળખાયા તે જ બુદ્ધિવાળો, તે જ ધર્મી અને તે જ જ્ઞાની છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૮૯]

1887 [Samvat 1943], Mahemdavad. Shāstriji Mahārāj said, “Only one who possesses a sharp intellect attains Brahman. Therefore, one who recognizes the Satpurush - the gateway to liberation - safeguards his own liberation. Even though he may not be proficient at managing worldly affairs or interpreting the scriptures, he possesses a sharp intellect. Conversely, even if one may be extremely adept at worldly affairs or may be a scholar of scriptures, he cannot not tread the path of liberation - meaning he cannot recognize the Satpurush as the gateway to liberation; and so his intellect is polluted. Therefore, only one who understands the Satpurush to be the manifest form of God is intelligent, righteous and knowledgeable.”

[Brahmswarup Shāstriji Mahārāj: 1/89]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase