॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૧: જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું

પ્રસંગ

યોગીબાપા ધામમાં ચાલ્યા ગયા એ રંજ શામજી ભગતના મનમાંથી નીકળતો ન હતો. પ્રમુખસ્વામી મહારાજે આશ્વાસન આપતાં કહ્યું, “ભડકો જોવો છે? ઉપરનું દેખાતું નથી અને આમાં પ્રતીતિ આવતી નથી તો થશે શું? વડતાલનું ૧૧મું વચનામૃત વાંચજો. સત્પુરુષમાં દૃઢ પ્રીતિ તે જ આત્મદર્શનનું સાધન, પરમાત્માનાં દર્શન કર્યાનું સાધન છે.” છતાં તેમનું મન માનતું ન હતું. પછી તો સ્વપ્નમાં યોગીજી મહારાજના સ્વરૂપમાં પ્રમુખસ્વામીનાં બેથી ત્રણ વાર દર્શન થયાં કે પ્રમુખસ્વામીમાં કોઈ ફેર નથી. એક જ વિભૂતિ છે. શ્રીજીમહારાજના અખંડ ધારક સંત છે. એ શામજી ભગત હાલ સાધુ પરમપુરુષદાસ છે.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૩૭]

Shāmji Bhagat could not overcome the grief of Yogiji Mahārāj reverting to Akshardhām. Pramukh Swāmi Mahārāj tried to consol him, “You want to see mass of light? You cannot see what is up there (meaning the form of Bhagwān in Akshardhām) and you do not have faith in this down here (referring to himself - the manifest form of Bhagwān on earth). So what will happen? Read Vartāl 11. Developing intense affection toward the Satpurush is the means to realizing one’s ātmā and having the direct realization of Bhagwān.”

Shāmji Bhagat still could not convince himself of this. So, one day, he saw Pramukh Swāmi Mahārāj in Yogiji Mahārāj’s place three times in his dream. Seeing their oneness, he realized that there is no difference between the two. They are one and the same. That Shāmji Bhagat later became Sadhu Purushottamdās.

[Brahmaswarup Yogiji Mahārāj: 6/437]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase