॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૩: માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળાનું

પ્રસંગ

સં. ૨૦૦૬, મુંબઈ. શાસ્ત્રીજી મહારાજને ગઢપુર મંદિરની સેવા છગનભાઈને આપવી હતી તેની વાત છેડતાં કહ્યું, “આપણે ભગવાન અને સંતને વિષે હેત છે તેનું લક્ષણ શું? તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.”

છગનભાઈએ શાસ્ત્રીજી મહારાજને હાથ જોડી કહ્યું, “દયાળુ! આપની જે આજ્ઞા હોય તે કહો.”

સ્વામીશ્રીએ તેમનો ભાવ જોઈ હસીને કહ્યું, “તમો રૂપિયા એકાવન હજારની સેવા કરો.” સ્વામીશ્રીનું વચન તેમણે અધ્ધર ઝીલ્યું. રાત્રે એક વાગ્યે ઘેર ગયા. બીજે દિવસે સવારના ૫૧,૦૦૦ રૂપિયાનો થાળ ભરી, સ્વામીશ્રી પાસે ભેટ મૂક્યો. સ્વામીશ્રીની પૂજા-આરતી કરી.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૩૦૭]

Samvat 2006, Mumbai. Shāstriji Mahārāj wanted to give Chhaganbhāi some [financial] sevā for Gadhpur mandir. Speaking to Chhaganbhāi, he lead him in that direction: “What is the characteristics of one who has affection for Bhagwān and his Sant? What would he not do for them? For them, he would renounce his family, renounce any fear of public ridicule, renounce a kingdom, renounce pleasures, renounce wealth, renounce his wife, and in the case of a woman, she would renounce her husband.”

Chhaganbhāi folded his hands to Shāstriji Mahārāj and said, “Tell me what your āgnā is for me.”

Swāmishri said, “Give 51,000 rupees.” Chhaganbhāi readily accepted. He went home at 1 o’clock that night. The next morning, he presented a thāl of 51,000 rupees as an offering to Swāmishri and performed Swāmishri’s pujā and ārti.

[Brahmaswarup Shāstriji Mahārāj: 2/307]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase