॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૧૦: નાડી જોયાનું, તપનું

પ્રસંગ

૧૯૭૩. સ્વામીશ્રીને ધારણાં-પારણાંનું વ્રત ચાલુ હતું. મહિનાના આ વ્રતમાં પંદર દિવસ પૂરા થયેલા. પણ સંતોને થયું કે: “આ ઉંમરે અને આ ભીડામાં સ્વામીશ્રી વ્રત કરે તે ઠીક નહીં.” તેથી તા. ૭/૮ના રોજ અક્ષર ભુવનના બીજા માળે આવેલી સંતોની રૂમમાં સ્વામીશ્રી બિરાજેલા ત્યારે તેઓને આ વ્રત મુકાવવા સૌએ ખૂબ આગ્રહ કર્યો.

શરૂઆતમાં તો સ્વામીશ્રીએ મચક આપી નહીં, પણ અંતે સંતો ન કચવાય તે હેતુથી તેઓએ નમતું જોખ્યું. છતાં એકટાણાં તો ચાલુ જ રાખ્યાં! તોય ધારણાં-પારણાનું વ્રત ન કરી શકવાનો ખેદ મનમાં પૂરેપૂરો રહી ગયો હશે, તેથી તા. ૮/૮ની સવારની કથામાં તેઓએ કારિયાણીના દસમા વચનામૃત પર નિરૂપણ કરતાં તપના ઇશકની ખૂબ વાતો કરી કહ્યું પણ ખરું કે: “આ વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે કે જેને તપનો ઇશક હોય તેને વચમાં ગમે તેટલા અંતરાય આવે તો પણ પાછો હઠે નહીં. પણ સંતોએ અમારો ઇશક મોળો પાડી દીધો!”

કોઈ અલ્પ કરે તેને ઘણું માની લેતા સ્વામીશ્રી, પોતે ઘણું કરતા હોય તેઓને તે અતિ અલ્પ જ લાગતું! તેથી તપ, વ્રત, સેવા, ભક્તિ વગેરેમાં આવતી રુકાવટ તેઓને ખૂબ ખટકતી.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૨૬૨]

1973. Pramukh Swami Maharaj was observing dhārnā-pārnā. Fifteen days had passed when the attendant sadhus thought that Swamishri should refrain from such austerity due to his age and burden of his travels. On August 7 in Akshar Bhuvan, the sadhus pressed Swamishri to cease his dhārnā-pārnā.

In the beginning, Swamishri did not relent to their pressure; However, in the end Swamishri gave in to please them. However, he continued eating once daily. But, Swamishri still felt he should not have given up doing dhārnā-pārnā.

On August 8, during the morning discourse, Swamishri spoke on Kariyani-10: “In this Vachanamrut, Shriji Maharaj explains that one who has a zeal for austerities will not back down, no matter what obstacles come in the way. However, the sadhus have broken my enthusiasm.”

Swamishri thought greatly one others who do even little; however, he always felt he did not do anything we he himself did a lot. Therefore, he felt disturbed when he encountered obstacles in his austerities, sevā, bhakti, etc.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/262]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase