॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૧: ઇયળ-ભમરીનું

નિરૂપણ

જન્માષ્ટમી. ૧૯૬૩. પછી વચનામૃત કારિયાણી ૧ કઢાવીને વંચાવ્યું ને વાત કરી, “શુદ્ધ વર્તન રાખવું. ધર્મ-નિયમ રાખવા.

“એક વાર ઉંદર ને મીંદડી વહાણમાં બેઠાં. મીંદડીને ઉંદર મારવો હતો. કાંઈ બહાનું શોધતી હતી, પણ કાંઈ બહાનું મળ્યું નહીં. તેથી છેવટે કહે, ‘ધૂળ્ય ઉડાડ મા!’ વહાણ પાણીમાં ચાલતું હતું. ત્યાં ધૂળ ક્યાંથી હોય? ઉંદર સમજી ગયો કે ખોટું બહાનું કાઢે છે. તેથી કહે, ‘મારનારી થઈ હો તો આમ જ મારને!’

“શ્રીજીમહારાજે આ વાત કરીને કહ્યું હતું, ‘કોઈ નિયમ-ભંગ કરશો નહીં. જેને નિયમ-ભંગ કરવો હોય તે સત્સંગમાં રહેશો નહીં. સૂરજ સરખી ગોદડિયુંમાં ભલા થઈને ડાઘ લાગવા દેશો મા. જનારા થયા હો તો જાજો, પણ મીંદડીની પેઠે કરશો મા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૧૯]

Janmāsthami, 1963. Yogiji Mahārāj had Vachanāmrut Kāriyāni 1 read and said, “Keep one’s conduct pure. Observe dharm and niyams.

“Once, a mouse and a cat were riding in a ship. The cat wanted to kill the mouse and was looking for an excuse. The cat could not find any excuse, so she said to the mouse, ‘Quit throwing dirt in the air!’ The ship was in the ocean. Was there any dirt there? The mouse understood that the cat is looking for an excuse to kill him and said, ‘If you are so inclined to kill me, just kill me.’

“Shriji Mahārāj told this story and said, ‘No one transgress their niyams. Whoever wants to do so, do not stay in Satsang. Do not let the blankets that are as clean as sunlight get marred with dirty spots. (i.e. Do not let impure conduct ruin the purity of Satsang.) If one wants to leave, then leave; but do not make excuses for leaving.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/519]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase