॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૩૫: કલ્યાણના જતનનું

નિરૂપણ

ઝેર પીવાનો રસ્તો ન લેવો

બપોરે કથામાં વચનામૃત પ્રથમ ૩૫ વંચાવતાં સ્વામીશ્રીએ કોઈનો પણ અવગુણ ન લેવાની વાત કરતાં કહ્યું:

“જ્યાં સુહૃદભાવ હોય ત્યાં નિયમ-ધર્મની વાત કરવી પડે. જ્યાં નિયમ પાળતા હોય, ત્યાં મહારાજના સર્વોપરીપણાની વાત કરવી પડે.

“દેહનો અવગુણ આવે છે? દસ વાર ખાડે જવું પડે તોય ન આવે. દેહ જેવા સાધુને જાણવા. અવગુણ કોઈનો જોવાનો, ઝેર પીવાનો રસ્તો ન લેવો. સરપની લાળ એક ટીપું દૂધપાકમાં પડી હોય તો ઝેર કરી નાખે. નાનાનો અવગુણ લેતાં ઠેઠ મહારાજનોય આવી જાય. માટે ઈ રસ્તા બંધ. કૅન્સલ (કૅન્સર) થયું તે જીવે જ નહિ. થોડો અસુર હોય ને અભાવ લઈને વયો જ જાય. મોક્ષનું જતન કરવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૨૭૬]

In the afternoon discourse, Yogiji Mahārāj talked about not finding faults based on Vachanāmrut Gadhadā I-35: “Where there is harmony, we have to talk about observing niyams and dharma. Where niyams are observed, we have to talk about Mahārāj’s supremacy.

“Do we ever find a fault in our body? Even if we have to go to the bathroom ten times, we do not find a fault in our body. We should understand the Sadhu to be like our body. Seeing faults is the road to drinking poison. We should not take that road. If just a drop of poison falls in dudhpāk, it still makes the dudhpāk poisonous. Even if we see a small fault, then we will see a fault in Mahārāj. Therefore, that road is closed. If one had cancer, they will not live. If one has a slight demonic nature will see faults and fall from Satsang. Safeguard our liberation.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/276]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase