॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૧૫: સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું

નિરૂપણ

૨૫-૨-૬૩, મુંબઈ. બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૧૫ ઉપર વાત કરતાં યોગીજી મહારાજે એક સંત સામે જોઈ તેમને કહે, “તમારાં ચશ્માં ભાંગીને, ફોડીને નાખી દે, છતાં ગુણ લેવો. ‘ચશ્માંનું કલ્યાણ કર્યું!’ એમ ગુણ લે. રીસ ન ચડી જવી જોઈએ. અભાવ ન આવે.

“શાસ્ત્રીજી મહારાજ કહેતા, ‘હું નાનો હતો, નિશાળ જતો ત્યારે કોઈ ચૂં ન કરી શકે એવો કડપ. હું જાઉં ત્યાં ગંજીપો કોઈ ન રમે...’ સ્વામી વડતાલમાં રહેતા, પણ સ્વામી જ્યાં જાય ત્યાં છાપ પડે. બોલે ત્યારે બોલાય નહીં. નાનપણથી આવો સ્વભાવ. એ ધર્મમાંથી ન પડે. તેના વૈરાગ્યને કોઈ ભંગ ન કરી શકે. પોતે પડે નહીં ને બીજાને પડવાય ન દે. ટેકો આપી કાઢી લે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૪]

February 25, 1963, Mumbai. During the afternoon discourses, speaking on Vachanāmrut Gadhadā II-15, Yogiji Mahārāj looked at a sādhu and said, “If someone breaks your eyeglasses and throws them away, one should still look at their virtues. ‘He granted the eyeglasses liberation’ - Look at virtues this way. One should not get mad at them and think of them disparagingly.

“Shāstriji Mahārāj used to say, ‘When I was young and went to school, I had such a strict demeanor that everyone always maintained respect. No one would play cards in my presence...’ Shāstriji Mahārāj stayed in Vartāl, but wherever he went, he made an impression. When he spoke, no one else spoke. He had such a nature from childhood. Such a person never falls from dharma. No one can break his vairāgya. Such a person never falls, nor does he let others fall. He supports them and pulls them out.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/444]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase