॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પંચાળા-૪: મનુષ્યભાવમાં દિવ્યભાવનું

નિરૂપણ

પંચાળાનું ચોથું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “આવી રીતે નિશ્ચયની દૃઢતા કરી હોય અને ભગવાનનું દિવ્યપણું ને મનુષ્યપણું એક જાણી રાખ્યું હોય અને ‘સર્વે ધામ થકી અક્ષરધામનું સુખ શ્રેષ્ઠ છે’ એમ નક્કી કરી રાખ્યું હોય, તેને વર્તમાન પાળવાં શું કઠણ પડે? અને તેણે કેમ ચોરી થાય? ન જ થાય. એવો ખરેખરો નિશ્ચય થયો હોય તો પોતે વર્તમાન લોપવા જાય તો પણ લોપાય નહીં.”

[અક્ષરામૃતમ્: ૪/૯]

After having Vachanamrut Panchālā 4 read, Gunātitānand Swāmi said, “If one has cultivated firm faith like this and realized God’s divine traits and human traits as one and decided, ‘The bliss experienced in Akshardhām is greater than that experienced in all the other abodes,’ then what difficulty remains in following the religious vows (vartamān)? And how can one lapse in these? One would not. If one truly has that nishchay, then even if one tries to lapse in the religious vows, one would not be able to do so.”

[Aksharāmrutam: 4/9]

યોગીજી મહારાજ કહે, “વખાણે એમાં તો નિર્દોષભાવ રહે, પણ પત્તર ખેંચી લે, જમવા ન દે તો નિર્દોષભાવ સાચો. તે એકાંતિક થઈ જાય ને ફસ્ટ નંબરમાં આવી જાય... નિશાન ઉપર લક્ષ્ય રાખીએ તો દિવસે દિવસે ચડતો રંગ રહે. ભોજન ગમે તેવું સારું હોય પણ સાત દિવસ તાવ આવ્યો હોય તો ભાવે નહી. તેમ મનુષ્યભાવ રૂપ માંદગી આવી હોય તો સુખ ન આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૭૭]

January 1962, Mumbai. Yogiji Mahārāj says, “We perceive divinity in those who praise us. But if someone snatches one’s pattar and does not let one eat, [yet he does not perceive faults in that person] that is true nirdosh-bhāv. He becomes ekāntik and places first... If we keep our eye on the target, then day by day we will experience increasing joy. Food might be good but if one has been febrile for seven days, one will not enjoy it. Similarly, if an illness in the form of manushya-bhāv arises, then one will not experience happiness.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/277]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase