॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૨૦: જનકની સમજણનું

મહિમા

ગોંડલમાં નૂતનવર્ષનો સંદેશો આપતાં યોગીજી મહારાજે જણાવ્યું, “... સમજણ બસેં બખતરિયાને ઠેકાણે છે. સ્વરૂપનિષ્ઠા તે વરરાજા છે. સમજણ વરતાલ-૨૦ વચનામૃત પ્રમાણે શીખવી. એ બસેં બખતરિયા છે. સમજણ કરી હોય તો દેશકાળ ન લાગે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૨૩]

Delivering his New Year’s message in Gondal, Yogiji Mahārāj said, “True understanding is like having 200 armed guards in one’s protection. Knowledge of God’s form (swarup-nishthā) is the bridegroom. One should develop an understanding according to Vachanāmrut Vartāl 20. These are the 200 armed guards. If one develops such a resolute understanding, then one will not succumb to the influence of adverse circumstances.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/23]

એક વખત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ રણુ ગામમાં હતા. ત્યાં તુલજા માતાનું મંદિર છે, તે મંદિરમાં નીલકંઠ વર્ણી મહારાજ એક રાત રોકાયા હતા. ત્યાં દર્શન માટે સ્વામીશ્રી ગયા ત્યારે તે મંદિરના મહંત સ્વામીશ્રીને નીલકંઠ વર્ણીની પ્રસાદીની ગોદડી બતાવી. પછી તેમણે તેમની પાસે હિંદી વચનામૃત હતું તે સ્વામીશ્રીને ધર્યું અને કહ્યું, “આમાં આપના આશીર્વાદ લખી આપો કે આપનું પ્રિય વચનામૃત કયું છે?” સ્વામીશ્રીએ લખ્યું: “ગઢડા અંત્ય ૭, ૧૧ અને વડતાલ ૨૦.”

Once, Brahmaswarup Pramukh Swāmi Mahārāj was in the village of Ranu. Situated in the village is a shrine dedicated to Tulajā Mātā, where Nilkanth Varni had halted for one night during his travels. When Swāmishri proceeded there for darshan, the mahant of that mandir showed Swāmishri a quilt that had been sanctified by Nilkanth Varni. Thereafter, he showed the Hindi version of the Vachanāmrut that he owned to Swāmishri and requested, “Please kindly write your blessings in this Vachanāmrut and write which is your favorite Vachanāmrut.” Swāmishri wrote: “Vachanāmrut Gadhadā III-7, Gadhadā III-11 and Vartāl 20.”

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase