॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૧: જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું

મહિમા

વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું જે, “આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.”

[સ્વામીની વાતો: ૩/૧૨]

Gunātitānand Swāmi had Vachanāmrut Vartāl 11 read and said, “When one becomes like this (Gunātit Sadhu), one can stay in the service of Purushottam.”

[Swāmini Vāto: 3/12]

તા. ૬/૪/૧૯૫૯, વહેલી સવારે મેડા ઉપર ગોષ્ટિ કરતાં યોગીજી મહારાજ કહે, “વરતાલનું ૧૧ વચનામૃત સિદ્ધ કરીએ તો જ કામ થાય... આટલું એક વચનામૃત સિદ્ધ કર્યું હોય તો કામ થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૬]

6 April 1959. Engaged in discussion on the upper floor during early morning, Yogiji Mahārāj said, “If Vachanāmrut Vartāl 11 is achieved, only then one becomes fulfilled. If one achieves this one Vachanāmrut, one is fulfilled.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/536]

આ વચનામૃતની વિશિષ્ટ ઓળખ આપતાં તા. ૬/૬/૧૯૬૮ના રોજ ગોંડલમાં યોગીજી મહારાજ કહે, “બ્રહ્મરૂપ થવાનું વચનામૃત - વરતાલ ૧૧.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૮૨]

6 June 1968, Gondal. Giving a unique explanation of this Vachanāmrut, Yogiji Mahārāj said, “The Vachanāmrut to attain the state of brahmarup – Vartāl 11.”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/82]

તા. ૧૨/૩/૧૯૬૬, મુંબઈ. કથાપ્રસંગમાં વરતાલ ૧૧ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “બ્રહ્મરૂપ થવાનું વચનામૃત હાલે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૮]

12 March 1966, Mumbai. Explaining the meaning of Vachanāmrut Vartāl 11 during the discourse, Yogiji Mahārāj mentioned, “We are discoursing on the Vachanāmrut of becoming brahmarup.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/228]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase