॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-63: Faith; Realising God Perfectly
Mahima
After reading Vachanāmrut Gadhadā I-63, Gunātitānand Swāmi talked extensively on the greatness (mahimā) of God: “The jiva remains weak because the greatness of God is not understood as stated here.”
❖
ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ પ્રકરણનું ત્રેસઠમું વચનામૃત વંચાવીને મહિમાની બહુ વાત કરી જે, “આમાં કહ્યું છે એમ સમજાય નહીં તેથી જીવ દૂબળો રહે.”