॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૬૭: સત્પુરુષના ગુણ આવ્યાનું

નિરૂપણ

પ્રથમનું સડસઠમું વચનામૃત યોગીજી મહારાજ કંઠે (મોઢે) બોલ્યા અને વાત કરી, “મોટાપુરુષના ગુણ લાવવા માટે દીન-આધીન થઈને પોતાના દોષનો પરિતાપ કરવો પડે અને તેમના અનેક ગુણો સામી દૃષ્ટિ રાખવી પડે; પણ પોતાનાં જ્ઞાન અને ડહાપણનો ડોળ રાખે તો મોટાપુરુષના ગુણ ક્યારેય આવે નહીં.”

[યોગીવાણી: ૯/૫૦]

After narrating Vachanāmrut Gadhadā I-67 from memory, Yogiji Mahārāj said, “To acquire the virtues of the Motā-Purush, one should behave as a humble servant and become repentent of one’s own flaws and maintain focus on his countless virtues. However, one will never attain the virtues of the Motā-Purush through one’s own perceived knowledge and pretense of being overwise.”

[Yogi Vāni: 9/50]

નિરૂપણ

ગઢડા પ્રથમ ૬૭મું વચનામૃત વાંચીને યોગીજી મહારાજે વાત કરી, “મોટાપુરુષના ગુણ મુમુક્ષુમાં કેમ આવે? મુક્તાનંદ સ્વામીએ ઉત્તર તો કર્યો પણ તેમાં ‘પરિતાપ’ શબ્દ ન આવ્યો. ‘પરિતાપ’ છે એ બહુ જ મોટું સાધન છે. ‘ભગવાન ને ભગવાનના ભક્ત આગળ પોતે અત્યંત ન્યૂન છે’ એમ સમજીને, ભગવાન કે મોટાપુરુષના ગુણ ગાઈએ, તો સર્વે ગુણ આવે. પોતાને વિષે ન્યૂનતા, દાસત્વ અને મોટાપુરુષનો મહિમા, આટલાં વાનાં હોય તો ગુણ આવે જ.”

[યોગીવાણી: ૨૪/૪૬]

After reading Vachanāmrut Gadhadā I-67, Yogiji Mahārāj said, “How can a spiritual aspirant acquire the virtues of the Motā-Purush? Muktānand Swāmi answered the question but the word ‘repentence’ (paritāp) was not mentioned. ‘Repentence’ is a great tool on the spiritual path. If one understands oneself to be extremely insignificant before God and his Bhakta and sings the virtues of God and the Motā-Purush, one will acquire all their virtues. Considering oneself to be insignificant, maintaining a sense of servitude, and understanding the glory of the Motā-Purush - if one possesses these, one will certainly acquire the virtues of the Motā-Purush.”

[Yogi Vāni: 24/46]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase