Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા અંત્ય-૧૫: પાટો ગોઠ્યાનું
મહિમા
યોગીજી મહારાજ કહે, “મધ્યનું ચોવીસમું અને છેલ્લાનું આડત્રીસમું, એ બધાં જ્ઞાનનાં સર્વોપરી વચનામૃતો છે.”
[યોગીવાણી: ૨૪/૩૦]
Yogiji Mahārāj said, “Vachanāmruts Gadhadā II-24 and Gadhadā III-38 are all Vachanāmruts which contain the supreme type of spiritual knowledge.”
[Yogi Vāni: 24/30]