॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨: સર્વે અર્થ સિદ્ધ થયાનું, પ્રગટ ગુરુરૂપ હરિનું

નિરૂપણ

યોગીજી મહારાજે અંત્ય-૨ સમજાવતાં કહ્યું, “અનાદિ સત્પુરુષ કોણ છે? ગુણાતીત. સત્પુરુષના યોગે કરીને સંસ્કાર થાય છે. એવા સંતનો સંગ મળ્યો છે તો પણ જેમ છે તેમ નથી સમજાતું તે અતિશય મંદબુદ્ધિવાળો. કીડી સાકરના કોથળામાં ચડી જાય તો સાકર ખાતી ખાતી કાશી પહોંચી જાય. માટે આપણે કોથળામાં બેસી જાવું. મહારાજ કહે છે, ‘આ સભા સામાન્ય નથી. ગોલોક, વૈકુંઠથી અધિક માનું છું.’ તપ, ત્યાગ ને વર્તમાન પાળવાં. મૂર્તિ સામું જોઈ રહેવું. પોતાના સ્વરૂપને બ્રહ્મ માનવું ને દર્શન કરવું તે સેવા છે. આપણને ન મનાતું હોય તેથી સમ ખાય છે. બધાને પ્રકાશ યુક્ત દેખું છું. તે શું? તેજ-ભડકો નહીં, સંબંધે કરીને. નહીં તો મનુષ્યભાવ આવી જાય.”

[યોગીવાણી: ૧૨/૩૪]

While explaining Vachanāmrut Gadhadā III-2, Yogiji Mahārāj said, “Who is the eternal Satpurush? The Gunātit Sant. One attains sanskārs through the association of the Satpurush. One who has attained the association of such a Sant, yet cannot understand his greatness as it is has an extremely dull intellect. An ant that climbs into a bag of sugar crystals will merrily keep eating them all the way to Kāshi. Similarly, one should sit in this bag (in the form of the Satpurush). Mahārāj says: ‘This is not an ordinary assembly. I regard this spiritual assembly higher than Golok, Vaikunth, etc.’ One should perform austerities, observe renunciation and religious vows. One should focus on the divine form of God. One should believe oneself to be Brahma and do darshan - this is service in itself. We may not believe what has been said; thus Mahārāj swears. I (Mahārāj) see everyone resplendent with divine light. What do we mean by that? It does not mean a blaze of light, but it means due to one’s association with God. Otherwise, we would perceive manushyabhāv.”

[Yogi Vāni: 12/34]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase