॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૮: જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું

નિરૂપણ

ગઢડા મધ્ય પ્રકરણનું ૨૮મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી, “જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે.” તે સાંભળી યોગીજી મહારાજ એકદમ બોલ્યા, “ગુણાતીતનો દ્રોહ કરે ને પછી મહારાજની આરતી ઉતારે, તે મહારાજ આરતી અંગીકાર કરતા હશે? ગુણાતીત જે ભગવાનના ઉત્તમ ભક્ત, એમના દ્રોહથી તો જીવનું સત્યાનાશ નીકળી જાય, જીવ જડ-સંજ્ઞાને પામી જાય. પછી એકલા શ્રીજીમહારાજની ગમે એટલી પૂજાવિધિ, શાસ્ત્રવિધિ પ્રમાણે ઠાઠમાઠથી કરે, પણ મહારાજને તે અંગીકાર કરવી ગમતી નથી. જેમ દીકરાને ધોલ મારે ને બાપની આરતી ઉતારે, તે બાપ કેમ સ્વીકારે? ન જ સ્વીકારે.”

[યોગીવાણી: ૧૫/૧૨]

The following words of Vachanāmrut Gadhadā II-28 were read: “The only means for the jiva to please God is to serve God’s Bhakta through thought, deed and word. The means to displease God is by maligning God’s Bhakta.” Upon hearing this Yogiji Mahārāj instantly said, “Would Mahārāj accept the devotion of one who maligns Gunātit and then performs his [Mahārāj’s] ārti?

“If one maligns Gunātit, who is God’s ideal devotee, one’s jiva will be destroyed and attain an inanimate state. Thereafter, regardless how much one worships Shriji Mahārāj alone and extravagantly performs his pujā as per the scriptures, Mahārāj will not accept one’s devotion. It is like slapping someone’s son and then performing his father’s ārti. Would the father ever accept this? He would never accept it.”

[Yogi Vāni: 15/12]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase