॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૮: એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દૃષ્ટિનું

નિરૂપણ

એકાદશીના ફાયદા ગણાવતાં યોગીજી મહારાજ કહે, “ઉપવાસથી ફાયદા ઘણા:

(૧) અજીર્ણ મટી જાય.

(૨) શક્તિ સચેતન થાય.

(૩) આત્મબળ વધે.

(૪) મોટાપુરુષ રાજી થાય.

(૫) ભગવાનનો સાક્ષાત્કાર થાય.

(૬) તપ જેવું વહાલું છે વહાલમને...

(૭) દેહદમન ને આત્મવિચારથી ઇન્દ્રિયો-અંતઃકરણ જિતાય.

(૮) સ્ફૂર્તિમાં રહેવાય.

(૯) ઉપવાસથી વહેલા ઉઠાય. ઊંઘનો સંકોચ રહે.

(૧૦) તાવ-તરિયો, મંદવાડ ન આવે.

(૧૧) શરીરને પાવર આવે.

“એમ ફાયદા બહુ. પાંચ દીએ ઉપવાસ કરીએ તો ટેવ પડી જાય. અપવાસથી ફળ મળે.”

[યોગીવાણી: ૨૪/૧૯]

While explaining the benefits of Ekādashi, Yogiji Mahārāj said, “There are many benefits of fasting:

1. Indigestion will be cured.

2. Strength is boosted.

3. The ātmā’s strength increases.

4. The Motā-Purush becomes pleased.

5. One attains realization of God.

6. Tap jevu vahālu chhe Vahālamne... (performing austerities is dear to God.)

7. The indriyas and the antahkaran can be conquered by fasting and contemplation of one’s ātmā.

8. One remains energetic and alert.

9. By fasting, one is able to wake up early and control the amount of sleep.

10. One will not fall ill of fevers.

11. The body will acquire power.

“There are many benefits. By fasting every five days, one becomes accustomed to fasting and attains merits of fasting.”

[Yogi Vāni: 24/19]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase