॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૭: સ્તુતિ-નિંદાનું

નિરૂપણ

વચનામૃત ગઢડા પ્રથમ ૫૫ અને ૫૭ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “મોક્ષનું અસાધારણ કારણ શું? ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. શ્રીજીમહારાજને મળેલા અને સાક્ષાત્ ધારી રહેલા એવા સંતને જેમ છે તેમ ઓળખવા, જાણવા, એનામાં દિવ્યભાવ રાખવો. મહિમા સમજી કેફ રાખવો એ જ્ઞાન છે. જેના વરસાવ્યા મેઘ વરસે છે, સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે વગેરે. ગઢડા પ્રથમ ૨૭ તથા લોયા ૧૭ પ્રમાણે તત્ત્વે સહિત માહાત્મ્ય જાણે તો પછી ઇન્દ્રિયો મોકળી ન રહે. દાઢો અંબાઈ જાય. પણ એમ ન સમજવું કે: ‘મને મળ્યા છે, તો શું અડે છે?’ એમ સમજીને જેમ તેમ કરવા માંડે તે માહાત્મ્ય ન કહેવાય. મળ્યા પછી એની આજ્ઞા પાળે, ધર્મ-નિયમમાં રહે ત્યારે તે મળ્યા ગણાય.”

[યોગીવાણી: ૨/૬]

Explaining Vachanāmrut Gadhadā I-55 and Gadhadā I-57, Yogiji Mahārāj said, “What is the extraordinary means of liberation? Understanding the greatness of God’s form and knowledge of God’s form. One should recognize the Sant who has oneness with Shriji Mahārāj and maintain divinity in him. Remaining joyful with the understanding of his greatness is gnān - i.e. God is responsible for rain falling, the sun and moon rising and setting, etc. When one understands God’s greatness as according to Gadhadā I-27 and Loya 17, then one’s indriyas will not remain uncontrolled. One’s wisdom teeth will become numb (i.e. the indriyas will not be able to indulge in their respective objects.) But one should not understand: I have attained God; what can hinder me now? If one understands that way and does whatever he wishes, that is not understanding the greatness of God. Having attained God, one would observe dharma and niyams - that counts as having attained God.”

[Yogi Vāni: 2/6]

નિરૂપણ

વચનામૃત લોયા ૧૭ ઉપર યોગીજી મહારાજે વાત કરી, “દેશકાળ વિષમ થાય તો પણ સારો ને સારો કેમ રહે? બે જણ સાથે હેત ને બે સાથે નહીં, એમ નહીં. ગુણાતીત બાગના દરેક સાથે, બૈરાં-છોકરાં જેવું હેત. તો સારો રહે.”

[યોગીવાણી: ૨૪/૨૭૪]

Discoursing on Vachanāmrut Loyā 17, Yogiji Mahārāj said, “How can one remain good even if circumstances are adverse? One has affection for these two but not those two - not like that. Just as one has affection for one’s wife and children, one should have affection for all the devotees of God. Only then can one remain good.”

[Yogi Vāni: 24/274]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase