॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૧૮: ખારભૂમિનું

નિરૂપણ

તા. ૮/૫/૧૯૫૮, રાજકોટ મંદિરમાં વચનામૃત સારંગપુર ૧૮ ઉપર યોગીજી મહારાજે વાત કરી, “શ્રદ્ધાવાન પુરુષ હોય ને સાચા સંતનો સંગ મળે અને એના વચનમાં વિશ્વાસ આવે, તો સ્વધર્મ, વૈરાગ્ય, વિવેકાદિ ગુણ આવે. સ્વધર્મ શું? વર્ણાશ્રમનો ધર્મ અને પતિવ્રતાની ટેક. સહજાનંદ સ્વામી આપણા ઇષ્ટદેવ. વૈરાગ્ય શું? રાગ ઊપડી ગયા. આજ્ઞા વિરુદ્ધ એકે ક્રિયા ન થાય એ. મોટો વૈરાગ્ય શું? પ્રકૃતિ પુરુષ સુધી ક્યાંય સાંધો ન હોય. વિવેક શું? છેલ્લાનું ૨૪મું વચનામૃત. સભ્યતા વિવેક જતો રહે તો ધર્મ જતો રહે. ગઢડા પ્રથમ ૬ અને ૧૬ વચનામૃત. વિવેક દશમો નિધિ. મોટાપુરુષના સંગથી વિવેક આવે. જ્ઞાન શું? છેલ્લા જન્મનું. હંસલો હાલ્યો. મ-૨૪ અને છે-૩૮ એ બધા જ્ઞાનના સર્વોપરી વચનામૃતો છે. ભક્તિ શું? હરિભક્તોને દેખે ત્યાં હિંસોરા છૂટે. શું કરી નાખીએ? એ જ ભક્તિ. આપણા જીવનપ્રાણ થઈ જાય એટલે હેત. એ થઈ જાય પછી ભગવાનના ભક્તને અર્થે પ્રાણ પથરાઈ જાય. સાચા સંત મળ્યા હોય તો આ પાંચ ગુણ આવે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૩૬૫]

May 8, 1958, Rājkot. In the mandir, Yogiji Mahārāj was speaking on Vachanāmrut Sārangpur 18: “If there is a faithful person and he attains the association of a true Sant and he develops trust in his words, then swadharma, vairāgya, vivek (discretion), and other virtues will be acquired.

“What is swadharma? One’s duty related to his varna and āshram and the vow of fidelity to only Shriji Mahārāj. What is vairāgya? Attachments to the world are eradicated. One never goes against the wishes [of the Sant]. What is higher vairāgya? One does not become attached to anything up to Prakruti-Purush. What is vivek? Vachanāmrut Gadhadā III-24. If discretion diminishes, then dharma [duty] diminishes; this is discussed in Vachanāmrut Gadhadā I-6 and Gadhadā I-16. Discretion is the tenth treasure. Through the association of the great Sant, one learns such discretion.

“What is gnān? Making this our last birth. Vachanāmrut Gadhadā II-24 and Vachanāmrut Gadhadā III-38 are all Vachanāmruts about the supreme gnān.

“What is bhakti? On seeing God’s devotees, immense joy emanates from one’s heart. What can I do for them? That is bhakti. If the devotee becomes our life-soul [jivan-pran], then that is love. Once that happens, one can lay down one’s life for God’s devotee.

“If one has met the true Sant, then these five virtues will be acquired.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/365]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase