॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૧૮: ખારભૂમિનું

નિરૂપણ

તા. ૧૯૬૮/૬/૯, ગોંડલ. યોગીજી મહારાજ કહે, “શ્રદ્ધાવાન દુનિયામાં ઘણા છે. ગઢ-કોઠા કરે. પુણ્યદાન કરે. યજ્ઞ કરે. દવાખાનાં કરે. પણ ખરી શ્રદ્ધા સત્પુરુષના વચનમાં થાય છે... સાચા હોય ત્યાં એક કલાક બેસે, એક આનો ખર્ચે તો ફળ જુદું. સાચા સત્પુરુષમાં વિશ્વાસ આવે તો કળિમાં સત્યુગ થઈ જાય. વૈરાગ્ય જેમ તેમ જ્યાં ત્યાં... વૈરાગ્ય ઘરોઘર મળતો હશે? સત્પુરુષના વચનમાં શ્રદ્ધા રાખે તો આવે. વિવેક શું? મૂઢપણું નહીં. અસત્યને છોડી દે. પોતાનો અવગુણ લે. ભગવાન ને સંતનો ગુણગ્રહણ કરે. જ્ઞાન શું? આત્મા ને પરમાત્માનું. આ જ્ઞાન નથી થયું ત્યાં સુધી ખરો સત્સંગી નથી. શ્રદ્ધા શું? દેહને ઘસી નાખે. કામ સોંપ્યું તે કરે જ છૂટકો.

“‘સત્સંગ થયો ત્યારથી’ એટલે સત્પુરુષ મળ્યા ત્યારથી કેટલા સ્વભાવ ટળ્યા એ તપાસે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૯૭]

June 9, 1968, Gondal. Explaining Vachanmarut Sārangpur 18 during the Sunday assembly in the evening, Yogiji Mahārāj said, “There are many faithful people in the world that build forts, donate, do yagnas, build hospitals. But if they develop true faith in the Satpurush’s words then... if they sit for an hour with someone who is true; if they spend one cent [for the Satpurush], then the fruits are different (greater). If one develops faith in the true Satpurush, Kali-yug becomes Satya-yug.

Vairāgya is being prepared to accept any circumstances. It is not found in house to house. If one keeps faith in the words of the Satpurush, one can acquire it.

“What is vivek (discretion)? Not blind faith. One lets go of untruthfulness. One looks at one’s flaws. One looks at the virtues of God and the Sant.

“What is gnān (knowledge)? That of ātmā and Paramātmā. Until this knowledge is not learnt, one cannot be called a true satsangi...

“What is faith? One disregards the body. One does not stop until the work is complete.

“‘Since one has come into Satsang’ means examining how many of our flaws we have eradicated after meeting the Satpurush.”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/97]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase