॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૭: દરિદ્રીનું

નિરૂપણ

તા. ૨૧/૬/૧૯૬૮, ગોંડલ. બપોરની કથામાં યોગીજી મહારાજ કહે, “વૈરાગ્ય નથી ને વિકાર ટાળવા છે. ખાવું નથી ને ભૂખ ટાળવી છે. મુક્તાનંદ સ્વામીને કોઈ મોટા સંત – ગુણાતીત બતાવ્યા. સેવા કોની કહી? સંતની. દૃષ્ટિ કોણે કરી? પરમેશ્વરે. અપવાસ કર્યો હોય ને પાણા ઉપડાવે. રસોઈ કરાવે. શાસ્ત્રીજી મહારાજ છતાં ઉપવાસને દિવસે સેવા કરવાની. આખો દી’ કામ કરવું પડતું. બધા સંત કામ કરતા ત્યારે કૃપા થાય. ‘જાવ નિર્દોષ થઈ જાશો.’ પણ આ તો સવારથી સૂઈ જાય તો કૃપા ન થાય. અમે ભાવનગર ગયેલા. એક મહિનો રહેલા. તે ઉપવાસને દિવસે સૂવાનું નહીં. જૂનાગઢમાં એવી રીતે સંતો વર્તતા. ત્યારે કૃપા થાય કે નહીં?”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૩૭]

June 21, 1968, Gondal. During the afternoon discourse, Yogiji Mahārāj said, “One wants to eradicate their vicious nature, yet lacks vairāgya. One wants to rid their hunger but does not want to eat. Muktānand Swami was pointed in the direction of the Gunātit Sant. Who did Mahārāj say to serve? The Sant. Who looks upon one with grace? God. One is observing a fast and the Sant says to lift rocks or cook. When Shāstriji Mahārāj was present, one would have to do sevā on a day of fasting. One would have to toil all day. God’s grace was earned when all the sādhus worked - ‘Go, you will freed from all flaws.’ However, if one sleeps all day, then he does not earn God’s grace. Once, we went to Bhāvnagar for a month. We never slept on the day of fasting. The sādhus of Junāgadh behaved this way. Would they not earn God’s grace?”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/137]

નિરૂપણ

મે, ૧૯૬૧. ગોંડલમાં વાત થઈ, “સ્વભાવ આ લોકમાં મોટા સંત પાસે ટળે અથવા શ્વેતદ્વિપમાં ટળે.”

ત્યારે કુમુદ ભગતે (રામચરણ સ્વામીએ) પૂછ્યું, “ઋષિમુનિઓએ બહુ તપ કર્યાં છતાં વાસના ઉદય કેમ થઈ?”

યોગીજી મહારાજે કહ્યું, “ગઢડા મધ્ય ૭મું વચનામૃત સિદ્ધ કરે ત્યારે જ નિર્વાસનિક થાય.”

“સાધના કરીને થવાય?”

“હા, થવાય ખરું, પણ એ ઝાડવાં જેવું, એમાં કાંઈ સુખ નહીં.” સ્વામીશ્રીએ ટૂંકમાં ઉત્તર આપ્યો.

ઈશ્વરચરણ સ્વામીએ પૂછ્યું, “ઋષિમુનિઓને દેશકાળ કેમ લાગ્યા?”

ત્યારે સ્વામીશ્રી કહે, “આત્યંતિક કલ્યાણની વાત જુદી છે. તે સારું મધ્ય ૭ સિદ્ધ કરવું પડે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૭૩]

May 1961, Gondal. A topic was raised: “Base natures (swabhāvs) are eradicated either by the great Sant in this world or in Shwetdwip.”

At that time, Kumud Bhagat (Rāmcharan Swāmi) asked, “Why did such desirous thoughts sprout in the sages’ minds despite having performed many austerities?”

Yogiji Mahārāj answered, “Only if one perfects Gadhadā II-7 can one become free from desires.”

“Can one become like so through spiritual endeavors?”

Swāmishri answered succinctly, “Yes, one can but that is like trees. There is no happiness in that.”

Ishwarcharan Swāmi asked, “Why did adverse circumstances affect the sages?”

Swāmishri replied, “Ultimate liberation is completely different. One must perfect Gadhadā II-7 to achieve that.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/173]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase