॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૧૦: આત્મદૃષ્ટિ-બાહ્યદૃષ્ટિનું, પાંચ ખાસડાંનું

પ્રસંગ

પ્રસંગ ૨

સંવત ૧૯૮૨. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનો શતવાર્ષિક પાટોત્સવ – લક્ષ્મીવાડીમાં શાસ્ત્રીજી મહારાજ તથા હરિભક્તોનો ઉતારો – શાસ્ત્રીજી મહારાજ સર્વે હરિભક્તોને પીરસતા હતા ત્યારે હરિભક્તો વાતો કરતા હતા, “ગંગાજળિયામાં મહારાજ સૌને હજુ દર્શન દે છે.” એટલી વાત થતી હતી ત્યારે શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું, “તમે દર્શન કર્યાં?” એટલે રામચંદ્રભાઈ જમતાં જમતાં બોલ્યા, “અમારે તો સાક્ષાત્ દર્શન થાય છે એટલે એ કૂવામાં ડોકિયું કરવા ક્યાં જઈએ?” પછી કોઈકે કહ્યું, “આજે ‘સો સો વર્ષોનાં વહાણાં વહી ગયાં’ એ કીર્તન સાંભળીને આખી સભા રડી.” ત્યારે સ્વામીશ્રી પીરસતા હતા તે ઊભા રહી ગયા અને બોલ્યા, “એ બધા મહારાજને ગયા જાણે છે, પણ મહારાજ આજ પ્રગટ જ છે. એ સ્વરૂપની ઓળખાણ નથી એટલે અજ્ઞાનમાં સૌ અટવાય છે અને રડે છે.” સ્વામીશ્રીના આ દિવ્યભાવના શબ્દોનો મર્મ સૌ સમજી ગયા.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૫૭૨]

Prasang 2

Samvat 1982. During the 100th pātotsav of Gopināthji Mahārāj of Gadhpur, Shāstriji Mahārāj and devotees were staying at Lakshmivādi. While Shāstriji Mahārāj was serving the devotees, they were talking among themselves that Mahārāj is still giving darshan in the Gangājaliyo well. Shāstriji Mahārāj overheard and asked, “Did you all have darshan of Mahārāj there?” Rāmchandrabhāi answered, “We have the manifest darshan [in the form of Shāstriji Mahārāj] so why should we go peek in the well?”

Someone else said, “Today, when the kirtan ‘So so varshonā vahānā vahi gayā’ (100 years have passed by) was sung, many shed tears hearing the words.” Swāmishri stopped serving and said, “They all believe Mahārāj has left; but Mahārāj is still present today. They have not recognized the manifest form of Mahārāj, and so they are entangled in their ignorance and crying.” Everyone understood Swāmishri’s intention from his divine words.

[Brahmaswarup Shāstriji Mahārāj: 1/572]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase