॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૨૧: સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું

પ્રસંગ

પ્રસંગ ૨

સં. ૧૯૫૨માં જળઝીલણીના સમૈયે ગઢડામાં ભગતજી મહારાજ આચાર્ય મહારાજના ઉતારે પધાર્યા હતા. અહીં બપોરે બે વાગે આચાર્યશ્રીએ વચનામૃત ગઢડા પ્રથમ ૨૭ તથા વચનામૃત ગઢડા અંત્ય ૨૧ મોતી ભગત પાસે વંચાવેલા. તે વખતે તેઓએ કહેલું, “આ બે વચનામૃતો તો ભગતજી પર ઊતરે છે. કારણ, ભગવત્પ્રસાદજી મહારાજ જ્યારે મહુવે ગયા હતા ત્યારે પવિત્રાનંદ સ્વામી ભગતજીનો તિરસ્કાર કરતા, પણ ખરા ઉનાળાના તાપમાં રેતીમાં, તંબુ સામે ભગતજી બેસતા અને સાંજે કથા પછી ઊઠતા. એમ સંતોનાં દર્શન અને કથાવાર્તાની આવી આસક્તિ તો એક એમાં જ દીઠી. તેમની આવી અતિ નિર્માનીપણાની સાધુતાની સ્થિતિ જોઈ સર્વેને નિશ્ચય થયો કે ‘આવા પુરુષ તો એ એક જ.’ હું પણ એમની સ્થિતિ જોઈ આશ્ચર્ય પામી ગયો. કારણ કે સોયનો દોરો હોય એ જ છએ ઋતુમાં સરખો રહે અને બીજા તો ઉનાળાના તાપે ઢીલા થઈ જાય. એમ સત્સંગમાં અપમાનરૂપી ઉનાળાના તાપે કરીને તો જે એવી સ્થિતિવાળા હોય તેનું સમું રહે, પણ બીજા તો સત્સંગ મૂકીને ચાલ્યા જાય.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૪૩૪]

Prasang 2

Samvat 1952, Gadhadā. During the Jal-Jhilani samaiyo at 2:00 p.m., Bhagatji made his way to Acharya Vihārilālji Mahārāj’s residence, where an assembly was in progress. During the discourses, Acharya Mahārāj asked Moti Bhagat to read Vachanāmruts, Gadhadā I-27 and Gadhadā III-21.

Acharya Mahārāj then said, “Both of these Vachanāmruts seem to apply to Bhagatji. This is evident because Pavitrānand Swāmi insulted Bhagatji when Bhagvatprasādji Mahārāj went to Mahuvā. However, in the intense summer heat, Bhagatji would still sit on the sand opposite the tent and only got up after the evening discourse had finished. He is the only person in whom I have seen such enthusiasm for discourses and darshan of the sadhus. Everyone else was also convinced and felt, ‘there is no one else like this’ when they witnessed his elevated state of humility and saintliness. I was also amazed to see his spiritual state. Only a golden thread remain firm throughout all seasons, whilst threads made from wax soften during the summer heat. Similarly, in Satsang, only those who possess such a spiritual state remain stable when insulted; whereas others end up leaving Satsang permanently.”

“All of this is due to Swāmi’s grace,” Bhagatji replied.

[Brahmaswarup Shri Prāgji Bhakta: 434]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase