Format:
En
ગઢડા પ્રથમ - ૩
ગઢડા પ્રથમ - ૨૦
ગઢડા પ્રથમ - ૨૧
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૨૭
ગઢડા પ્રથમ - ૩૧
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૧
ગઢડા પ્રથમ - ૬૨
ગઢડા પ્રથમ - ૬૭
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૪
સારંગપુર - ૫
સારંગપુર - ૧૦
કારિયાણી - ૧૧
કારિયાણી - ૧૨
લોયા - ૩
લોયા - ૧૨
લોયા - ૧૩
લોયા - ૧૪
લોયા - ૧૭
પંચાળા - ૩
પંચાળા - ૪
પંચાળા - ૬
ગઢડા મધ્ય - ૮
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૫
ગઢડા મધ્ય - ૨૧
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૭
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૮
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૨
ગઢડા મધ્ય - ૫૩
વરતાલ - ૫
વરતાલ - ૧૧
વરતાલ - ૧૯
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૧૭
ગઢડા અંત્ય - ૨૧
ગઢડા અંત્ય - ૨૮
ગઢડા અંત્ય - ૩૬
ગઢડા અંત્ય - ૩૭
ગઢડા અંત્ય - ૩૮
જેતલપુર - ૧
વચનામૃત પ્રસંગ
ગઢડા પ્રથમ ૨૬
યોગીજી મહારાજના જીવન સાથે પણ આ વચનામૃતની એક સ્મૃતિ સંકળાયેલી છે. તા. ૨૧/૧/૧૯૬૪ની સવારે યોગીજી મહારાજ આ વચનામૃત ગઢડા પ્રથમ ૨૬ સમજાવી રહેલા. આ વચનામૃતના વર્ણનમાં આવે છે કે શ્રીજીમહારાજ ‘બપોરના સમે’ બિરાજમાન હતા. તે પર યોગીજી મહારાજ બોલ્યા, “મહારાજ જમીને તરત બેઠા હશે. આરામની ક્યાં વાત? મહારાજ આરામ લે તો બ્રહ્માંડ ઊંધું પડી જાય... હવે કારણની વાત કરશે.” એમ કહી વચનામૃત આગળ વંચાવ્યું, પરંતુ તેમાં ‘કારણ’ જેવી વાત ન આવી.
તેથી કહે, “લાવો વચનામૃત. કારણનું ન આવ્યું.” પછી પોતે વચનામૃત લઈ તપાસવા માંડ્યા. હર્ષદભાઈએ ચશ્માં આપ્યા. પછી વાંચ્યું. અંતે બોલ્યા, “આ સૂક્ષ્મ વાત કરી છે. કારણ શરીરનું નામ નથી પાડ્યું. પણ હૃદયમાં ભગવાન દેખાય ત્યારે કારણનો નાશ થાય એમ સમજવું. આ મોટા પુરુષે વાત કરેલી છે. ઇતિ વચનામૃતમ્.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૩]