Format:
En
ગઢડા પ્રથમ - ૩
ગઢડા પ્રથમ - ૨૦
ગઢડા પ્રથમ - ૨૧
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૨૭
ગઢડા પ્રથમ - ૩૧
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૧
ગઢડા પ્રથમ - ૬૨
ગઢડા પ્રથમ - ૬૭
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૪
સારંગપુર - ૫
સારંગપુર - ૧૦
કારિયાણી - ૧૧
કારિયાણી - ૧૨
લોયા - ૩
લોયા - ૧૨
લોયા - ૧૩
લોયા - ૧૪
લોયા - ૧૭
પંચાળા - ૩
પંચાળા - ૪
પંચાળા - ૬
ગઢડા મધ્ય - ૮
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૫
ગઢડા મધ્ય - ૨૧
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૭
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૮
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૨
ગઢડા મધ્ય - ૫૩
વરતાલ - ૫
વરતાલ - ૧૧
વરતાલ - ૧૯
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૧૭
ગઢડા અંત્ય - ૨૧
ગઢડા અંત્ય - ૨૮
ગઢડા અંત્ય - ૩૬
ગઢડા અંત્ય - ૩૭
ગઢડા અંત્ય - ૩૮
જેતલપુર - ૧
વચનામૃત પ્રસંગ
ગઢડા અંત્ય ૭
તા. ૧૮/૮/૧૯૫૬, શનિવારના રોજ આ વચનામૃત સાથે સંલગ્ન એક વાત કરતાં યોગીજી મહારાજ કહે, “કુંકાવાવના દામોદર ભક્ત હતા. તેમણે સભામાં છેલ્લાનું ૭મું વચનામૃત વાંચવામાં કાંઈ ગડબડાટ કર્યો. ત્યાં સભામાં મહારાજના મળેલા ગીલા ભક્ત કે જે નિરાવરણ દૃષ્ટિવાળા હતા તે બેઠેલા. તે કહે, ‘કથા વાંચવામાં ગરબડાટ કર્યો ને મહારાજ, સ્વામી ચાલ્યા ગયા.’ માટે કથામાં મહારાજ, સ્વામી, સંતો પ્રગટ બિરાજતા હોય તો તેમની મર્યાદા રાખી, સભામાં શાંતિ રાખવી.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૯૮]