Format:
En
ગઢડા પ્રથમ - ૩
ગઢડા પ્રથમ - ૨૦
ગઢડા પ્રથમ - ૨૧
ગઢડા પ્રથમ - ૨૩
ગઢડા પ્રથમ - ૨૬
ગઢડા પ્રથમ - ૨૭
ગઢડા પ્રથમ - ૩૧
ગઢડા પ્રથમ - ૪૪
ગઢડા પ્રથમ - ૫૪
ગઢડા પ્રથમ - ૬૧
ગઢડા પ્રથમ - ૬૨
ગઢડા પ્રથમ - ૬૭
ગઢડા પ્રથમ - ૬૮
ગઢડા પ્રથમ - ૭૧
ગઢડા પ્રથમ - ૭૪
સારંગપુર - ૫
સારંગપુર - ૧૦
કારિયાણી - ૧૧
કારિયાણી - ૧૨
લોયા - ૩
લોયા - ૧૨
લોયા - ૧૩
લોયા - ૧૪
લોયા - ૧૭
પંચાળા - ૩
પંચાળા - ૪
પંચાળા - ૬
ગઢડા મધ્ય - ૮
ગઢડા મધ્ય - ૯
ગઢડા મધ્ય - ૧૩
ગઢડા મધ્ય - ૧૫
ગઢડા મધ્ય - ૨૧
ગઢડા મધ્ય - ૨૨
ગઢડા મધ્ય - ૨૭
ગઢડા મધ્ય - ૨૮
ગઢડા મધ્ય - ૩૦
ગઢડા મધ્ય - ૪૫
ગઢડા મધ્ય - ૪૮
ગઢડા મધ્ય - ૫૧
ગઢડા મધ્ય - ૫૨
ગઢડા મધ્ય - ૫૩
વરતાલ - ૫
વરતાલ - ૧૧
વરતાલ - ૧૯
અમદાવાદ - ૨
અમદાવાદ - ૩
ગઢડા અંત્ય - ૨
ગઢડા અંત્ય - ૭
ગઢડા અંત્ય - ૧૧
ગઢડા અંત્ય - ૧૪
ગઢડા અંત્ય - ૧૭
ગઢડા અંત્ય - ૨૧
ગઢડા અંત્ય - ૨૮
ગઢડા અંત્ય - ૩૬
ગઢડા અંત્ય - ૩૭
ગઢડા અંત્ય - ૩૮
જેતલપુર - ૧
વચનામૃત પ્રસંગ
ગઢડા અંત્ય ૨
તા. ૬-૯-૧૯૬૪, અમદાવાદ. સ્વામીશ્રી વિદાય લેતાં પહેલાં ઠાકોરજીનાં દર્શન કરવા ઉપર મંદિરમાં પધાર્યા. ઠાકોરજીને દંડવત્ કર્યા. પછી અંબાલાલભાઈ બકરી પોળવાળાને બોલાવ્યા અને કહ્યું, “જેવો આ મૂર્તિઓમાં ભાવ થાય છે, તેવો સાધુમાં કેમ થતો નથી?” અંબાલાલભાઈએ કહ્યું કે, “બાપા! એમાં દેહ આડો આવે છે.”
ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે, “દેહ આડો ન આવે તો સાક્ષાત્કાર થાય એ ખરું, પણ મનુષ્યરૂપમાં પરોક્ષ જેવી પ્રતીતિ આવતી નથી. જો પ્રત્યક્ષ મનાઈ જાય, તો સાક્ષાત્કાર થઈ જાય! શ્રીજીમહારાજે પણ ગઢડા અંત્યના બીજા વચનામૃતમાં આ જ કહ્યું છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૮૩]