॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કર્દમ ઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

કર્દમ ઋષિ બ્રહ્માના માનસપુત્ર હતા. તેઓ સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા. તેમના વિવાહ ભગવાનના વરદાનથી સ્વાયંભૂ મનુની દીકરી દેવહૂતિ સાથે થયેલા. તેમના થકી કલા, અનસૂયા, શ્રદ્ધા, હવિર્ભુવા, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી અને શાંતિ એમ નવ કન્યા થયેલી અને દસમા સંતાન તરીકે કપિલદેવ ભગવાન પ્રગટ્યા.

Kardam Rishi

People in Shastras

Kardam Rishi was the human son of Brahmā. He was born during the Swāyambhu manvantar. He was married to Swāyambhu’s daughter Devhuti. They had nine daughters: Kalā, Anasuyā, Shraddhā, Havirbhuvā, Gati, Kriyā, Khyāti, Arundhati, and Shānti. Their tenth child was Kapildev Bhagwan.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૭૫

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase