SELECTION close
by GROUP Acharyas chevron_right Avatars chevron_right Bhagwan Swaminarayan chevron_right Ishwars chevron_right Murtis chevron_right Others chevron_right Paramhansas chevron_right People in Shastras chevron_right Satsangi Bhaktas chevron_right by PRAKARAN Amdavad chevron_right Ashlali chevron_right Bhugol-Khagol chevron_right Gadhada I chevron_right Gadhada II chevron_right Gadhada III chevron_right Jetalpur chevron_right Kariyani chevron_right Loya chevron_right Panchala chevron_right Sarangpur chevron_right Vartal chevron_right
menu
dark_mode

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શોભારામ શાસ્ત્રી

સત્સંગી ભક્તો

શોભારામ શાસ્ત્રી વડોદરાના રહેવાસી હતા. તેઓ શાસ્ત્રવિદ્યા અને વ્યાકરણમાં કુશળ હતા. ગાયકવાડ સરકાર તેમને માન-સન્માન આપતી. ગોપાળાનંદ સ્વામીએ પરચો બતાવ્યો, તે જોઈ સત્સંગી થયેલા. પોતે ખૂબ વિદ્વાન હોવા છતાં ભગવાનની વાતો અજાણ્યા બની સાંભળતા ને ખોટા તર્ક ઊભા ન કરતા. વળી, અન્યને પણ સત્સંગની વાત કરી સત્સંગી કરતા. તેઓ વડોદરા રાજ્યના દેવઘરના મુખ્ય અધિકારી પણ હતા.

Shobhārām Shāstri

Satsangi Bhaktas

Shobhārām Shāstrij of Vadodarā was an expert in knowledge of the scriptures and vyākaran. The Gāyakvād government honored him. Gopālānand Swāmi showed him a miracle and he became a satsangi. Although he was a great scholar, he listened to talks of God as if he knew nothing. He never raised any doubts or used logic regarding talks of God. Moreoever, he talked about satsang to others and inspired them to become satsangis.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

   Vartal-1

   Vartal-7

   Vartal-15