SELECTION close
by GROUP Acharyas chevron_right Avatars chevron_right Bhagwan Swaminarayan chevron_right Ishwars chevron_right Murtis chevron_right Others chevron_right Paramhansas chevron_right People in Shastras chevron_right Satsangi Bhaktas chevron_right by PRAKARAN Amdavad chevron_right Ashlali chevron_right Bhugol-Khagol chevron_right Gadhada I chevron_right Gadhada II chevron_right Gadhada III chevron_right Jetalpur chevron_right Kariyani chevron_right Loya chevron_right Panchala chevron_right Sarangpur chevron_right Vartal chevron_right
menu
dark_mode

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કાળયવન

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

કાળયવન યવન નામના રાજાનો પુત્ર હતો. તે જરાસંધ તરફથી કૃષ્ણ સામે યુદ્ધ માટે આવ્યો હતો. કૃષ્ણ નાસી જઈ મુચકુંદ રાજા ઊંઘતો હતો તે પર્વતની ગુફામાં પોતાનું ઉત્તરીય મુચકુંદ રાજાને ઓઢાડી ગુફાના અંધારા ભાગમાં સંતાઈ ગયા. કાળયવને કૃષ્ણ ઢોંગા કરીને સૂતા છે એમ માનીને લાત મારી. મુચકુંદ જાગી ઊઠ્યા. તેમણે આંખ ઉઘાડી કાળયવન સામું ક્રોધભરી દૃષ્ટિથી જોયું. મુચકુંદના ક્રોધાગ્નિથી કાળયવન બળીને ભસ્મ થઈ ગયો.

Kālyavan

People in Shastras

Kālyavan was the son of a king named Yavan. He made a pact with Jarāsandh and came to fight with Krishna. Krishna fled from him instead of fighting him until he reached a cave where King Muchkund was sleeping in solitude. Krishna covered Muchkund with his upper garment and hid elsewhere. Kālyavan arrived and thought Krishna was sleeping. He kicked Muchkund who became enraged with anger when awakened from his sleep. He had a boon that whoever interrupted his sleep will burn to ashes if he looks that the person. Muchkund looked at Kālyavan and he immediately burned to ashes.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

   Gadhada II-10