Written Nirupan
ગઢડા પ્રથમ - ૩ ગઢડા પ્રથમ - ૫ ગઢડા પ્રથમ - ૬ ગઢડા પ્રથમ - ૯ ગઢડા પ્રથમ - ૧૬ ગઢડા પ્રથમ - ૨૦ ગઢડા પ્રથમ - ૨૧ ગઢડા પ્રથમ - ૨૨ ગઢડા પ્રથમ - ૨૩ ગઢડા પ્રથમ - ૨૪ ગઢડા પ્રથમ - ૨૭ ગઢડા પ્રથમ - ૨૮ ગઢડા પ્રથમ - ૩૧ ગઢડા પ્રથમ - ૩૭ ગઢડા પ્રથમ - ૩૯ ગઢડા પ્રથમ - ૪૭ ગઢડા પ્રથમ - ૫૦ ગઢડા પ્રથમ - ૫૪ ગઢડા પ્રથમ - ૫૫ ગઢડા પ્રથમ - ૫૬ ગઢડા પ્રથમ - ૬૨ ગઢડા પ્રથમ - ૬૩ ગઢડા પ્રથમ - ૬૭ ગઢડા પ્રથમ - ૬૮ ગઢડા પ્રથમ - ૭૦ ગઢડા પ્રથમ - ૭૧ ગઢડા પ્રથમ - ૭૬ સારંગપુર - ૧ સારંગપુર - ૪ સારંગપુર - ૫ સારંગપુર - ૭ સારંગપુર - ૧૦ સારંગપુર - ૧૧ સારંગપુર - ૧૪ સારંગપુર - ૧૬ સારંગપુર - ૧૮ કારિયાણી - ૧ કારિયાણી - ૮ કારિયાણી - ૯ કારિયાણી - ૧૦ કારિયાણી - ૧૨ લોયા - ૨ લોયા - ૬ લોયા - ૭ લોયા - ૧૦ લોયા - ૧૨ લોયા - ૧૪ લોયા - ૧૭ પંચાળા - ૧ પંચાળા - ૨ પંચાળા - ૩ પંચાળા - ૪ પંચાળા - ૭ ગઢડા મધ્ય - ૪ ગઢડા મધ્ય - ૫ ગઢડા મધ્ય - ૭ ગઢડા મધ્ય - ૮ ગઢડા મધ્ય - ૯ ગઢડા મધ્ય - ૧૧ ગઢડા મધ્ય - ૧૪ ગઢડા મધ્ય - ૧૫ ગઢડા મધ્ય - ૧૬ ગઢડા મધ્ય - ૨૦ ગઢડા મધ્ય - ૨૧ ગઢડા મધ્ય - ૨૨ ગઢડા મધ્ય - ૨૪ ગઢડા મધ્ય - ૨૮ ગઢડા મધ્ય - ૨૯ ગઢડા મધ્ય - ૩૦ ગઢડા મધ્ય - ૩૨ ગઢડા મધ્ય - ૩૩ ગઢડા મધ્ય - ૩૭ ગઢડા મધ્ય - ૩૮ ગઢડા મધ્ય - ૪૦ ગઢડા મધ્ય - ૪૧ ગઢડા મધ્ય - ૪૨ ગઢડા મધ્ય - ૪૫ ગઢડા મધ્ય - ૪૬ ગઢડા મધ્ય - ૪૮ ગઢડા મધ્ય - ૪૯ ગઢડા મધ્ય - ૫૧ ગઢડા મધ્ય - ૫૩ ગઢડા મધ્ય - ૫૪ ગઢડા મધ્ય - ૫૭ ગઢડા મધ્ય - ૫૯ ગઢડા મધ્ય - ૬૧ ગઢડા મધ્ય - ૬૨ ગઢડા મધ્ય - ૬૩ ગઢડા મધ્ય - ૬૭ વરતાલ - ૧ વરતાલ - ૩ વરતાલ - ૪ વરતાલ - ૫ વરતાલ - ૭ વરતાલ - ૧૦ વરતાલ - ૧૧ વરતાલ - ૧૨ વરતાલ - ૧૫ વરતાલ - ૧૬ વરતાલ - ૧૯ અમદાવાદ - ૨ ગઢડા અંત્ય - ૧ ગઢડા અંત્ય - ૨ ગઢડા અંત્ય - ૭ ગઢડા અંત્ય - ૮ ગઢડા અંત્ય - ૯ ગઢડા અંત્ય - ૧૧ ગઢડા અંત્ય - ૧૩ ગઢડા અંત્ય - ૧૫ ગઢડા અંત્ય - ૧૬ ગઢડા અંત્ય - ૧૭ ગઢડા અંત્ય - ૧૮ ગઢડા અંત્ય - ૨૧ ગઢડા અંત્ય - ૨૫ ગઢડા અંત્ય - ૩૦ ગઢડા અંત્ય - ૩૧ ગઢડા અંત્ય - ૩૭ ગઢડા અંત્ય - ૩૮ ગઢડા અંત્ય - ૩૯ અશ્લાલી - ૧વચનામૃત નિરૂપણ
ગઢડા પ્રથમ ૩૧
બીજે દિવસે બપોરે ઠાકોરજી જમાડ્યા પછી એક વાગે વચનામૃત ગ. પ્ર. ૩૧ નિરૂપતાં બોલ્યા:
“મોટપ નિશ્ચય ને આજ્ઞાએ કરીને છે. હજારો શિષ્યો માનતા હોય તોય નહિ. આજે આપણા સત્સંગમાં આવી મોટપ દરેકને છે. દેહ-સ્વભાવ સામું જોઈ અવગુણ ન લેવો. સંબંધ સામું જોવું. પાંચ વર્તમાન પૂરાં હોય ને કોઈ ઊંઘતો હોય, ઝોલું ખાતો હોય... અવગુણ ન લેવો. હેતની, શિખામણની વાત કરી આ મારગે ચડાવવા. ટેવ પડી જાય તો દરેકનો અવગુણ લે લે કરે.
“શાસ્ત્રીજી મહારાજ કહેતા: ‘વડતાલવાળાનો અવગુણ ન લેવો. આપણા છે.’ દિવ્યભાવની દૃઢતા કરવી. અક્ષરપુરુષોત્તમનો મહિમા ગાવો, સાંભળવો. સ્વામીશ્રીની ક્રિયા અલૌકિક ક્રિયા લાગે. મોટાપુરુષમાં મનુષ્યભાવ આવે પછી મહારાજમાં આવે. જીવનું બગડે. એ રસ્તો જ બંધ.
“આપણા દેહનો અવગુણ લેવો: ‘કથામાં બેસવા દેતો નથી. ઊંઘ આવે છે.’”
પછી કહે, “ટાઇમ ઓછો છે, નહિ તો ત્રણ કલાક નિરૂપણ થાય. સેવાનું, નિર્દોષભાવનું, અવગુણ ન લેવાનું વગેરે ત્રણ કલાકનું નિરૂપણ છે. પ્રત્યક્ષ – સાક્ષાત્ દૃષ્ટિગોચર ભગવાન ને સંત મળ્યા છે.
“અક્ષરપુરુષોત્તમનું નામ લે તેને માટે શરીરના જોડા કરીને આપીએ – એમ અહોહોપણું રહે.
“અહોહો! હરિજયંતી કરી! મહારાજના જન્મનો ઉપવાસ કર્યો! ઉપવાસને દિવસે પાંચસોનું રાંધવું હોય તોય કાંટો રહે.”
[બ્રહ્મસ્વરપ યોગીજી મહારાજ: ૩/૨૫૯-૨૬૦]