વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૧૪

વરતાલનું પહેલું વચનામૃત ને મધ્યનું ચૌદમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “આ પ્રમાણે સમજે તો ગૃહસ્થ તથા ત્યાગીને બરોબર ગતિ છે, તે ત્યાગીનું બહુ શોભે ને પરવતભાઈ જેવા ગૃહસ્થને સાત છોકરાં હોય તેનું શોભે નહીં પણ તે તો મહારાજને શિખામણ દેતા એવા હતા.”

[સ્વામીની વાતો: ૫/૮૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ