વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૪

યોગીજી મહારાજે સવારે મંગલ પ્રવચનમાં વચનામૃત ગઢડા મધ્ય ૪ ઉપર વાત કરતાં ટૂંકમાં જણાવ્યું, “ભગવાન અને સંતનું માહાત્મ્ય જાણતો હોય તે તો જેમ ચકોર પક્ષી ચંદ્રમાં સામું જોઈ રહે તેમ સામેથી સેવા ગોતતો રહે. ચીંધે ત્યારે તો સૌ સેવા કરે પણ પોતાની જાતે ગોતીને સેવા કરે તે ખરું. મહિમા હોય એને ભક્તિ વિના ન રહેવાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૪૬૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ